SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ as , R Tી ની & ૪૫૨ ચતુર્વિધ સંઘ तस्मै श्री गुरवे नमः લઈને ધર્મસાધનાની છોળો ઊછાળતી હોય એવી ધર્મપરાયણ નગરી ખંભાતમાં આવ્યા. ત્યાં એક જૈનેતર વિદ્યા દ્વારા એક ધર્મનિષ્ઠ, દેવ-ગુરુ-ધર્મ-ઉપાસક શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદ અમરચંદને ત્યાં આવ્યા. જૈનકુળને છાજે અને શોભાવે તેવા ધર્મના સુસંસ્કારોથી દિન-પ્રતિદિન મોહનભાઈમાં પરિવર્તન થવા લાગ્યું. નિરંતર પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતના ગમનઆગમનથી અને તેઓની ભાવભરી ભક્તિથી હૈયું આનંદિત અને વિકસ્વર થવા લાગ્યું. તેમની પ્રામાણિકતાથી શેઠ પણ ખુશ હતા, તેથી પગાર પણ વધારી આપ્યો. શેઠને ત્યાં અચૂક પ્રભુનાં દર્શન કરતાં અને સૂર્યાસ્ત બાદ વાપરતા નહીં. જ્યારે દેશાંતર જાય ત્યારે ફોટાનાં દર્શન કરતાં. પર્વના દિવસે પૌષધ કરતા. ખંભાતમાં શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર મહારાજના પુણ્યપ્રભાવક દર્શન તથા સમાગમના કારણે જૈનધર્મ પ્રત્યે સારી અભિરુચિ પ્રગટી; ત્યાગ, સર્વત્યાગના પુનીત પંથે પ્રયાણ કરવા તૈયું ઉત્કંઠિત બન્યું, જેના ફળસ્વરૂપે સં. ૧૯૮૫ના કારતક વદ ૧૦ના શુભ દિને ખંભાત પાસે વત્રા મુકામે ૨૩ વર્ષની ભરયુવાન વયે પરમેશ્વરી પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શિષ્ય (૧) પ.પૂ.આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. ગીતાર્થશિરોમણિ પૂ. આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના (૨) પ.પૂ.આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ.સા. શિષ્ય “મુનિશ્રી મેરુવિજયજી'ના નામકરણથી જાહેર થયા. (૩) આચાર્ય ભગવંત વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ.સા. અજોડ ગુરુભક્તિ, અભુત અને સચોટ જ્ઞાનશક્તિ, વસ્ત્રો, જાણે પુરાણકાળના કોઈ ઋષિવરનું સ્મરણ કરાવે એવું નીડર અને પ્રભાવક પ્રવચનકળાના ત્રિવેણી સંગમ રૂ૫ પૂજયશ્રીને ભવ્ય અને દિવ્ય બાહ્ય વ્યક્તિત્વ પ્રથમ દર્શને જ પ્રભાવ પાથરે સં. ૨૦૧૫માં ઘાટકોપર (મુંબઈ)માં ઉપાધ્યાય પદ છે! પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ ઋષિવરનું છે, તેમ આંતરૂ (ઉપધાનતપના પુણ્ય-પ્રસંગે) તથા સં. ૨૦૧૯ના વૈશાખ સુદ વ્યક્તિત્વ સૂરિવરનું છે. આ વ્યક્તિત્વનો સુયોગ આજન્મ છે. ૬ને દિવસે પાલિતાણા (જ્યાં કાંકરે કાંકરે અનંતા આત્માઓ જન્મે વિપ્ર, પણ કમેં જૈન એવા આ મહાત્મા અનોખા શ્રમણ સિદ્ધિપદને પામ્યા છે એવા પ્રાયઃ શાશ્વત તીર્થ)માં પંચપરમેષ્ઠી ભગવંત હતા. ભગવંતો પૈકીના તૃતીયપદે-આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા અને કરાવેલ પ્રતિજ્ઞાના કારણે વડવાતેઓશ્રીનો જન્મ ગુજરાતમાં ઈડર પાસેના નાનકડા ભાવનગરમાં “એકીસાથે સળંગ પંચ-પ્રસ્થાન'ની ભવ્ય અને દેશોત્તર ગામમાં સં. ૧૯૬૨ના આસો વદ ૧૩ (ધનતેરસ)ને મંગલમય આરાધના થઈ. પૂજ્યશ્રી જેવા ધીરગંભીર, તેજસ્વી, શુભ દિવસે થયો. પિતાનું નામ મોતીરામ ઉપાધ્યાય. માતાનું પ્રભાવી, દીર્ઘ દૃષ્ટા, નીડર, સ્પષ્ટવક્તા, પરોપકારી, શાસનનામ સૂરજબહેન, નાનાભાઈ સુખદેવ અને નાની બહેન પ્રભાવક આચાર્યશ્રીની નિશ્રામાં, તેમના વરદ હસ્તે સુવર્ણાક્ષરે જડીબહેનના પરિવારમાં પોતાનું સંસારી નામ મોહનભાઈ ધારણ અંકિત થાય તેવાં સુંદર શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે. જેની કરીને વત્સલતાથી પોષાતા હતા. ભારતીય વર્ણવ્યવસ્થામાં મોખરે - યત્કિંચિત રૂપરેખા નીચે મુજબ છે : ગણાય એવા બ્રાહ્મણકુળમાં જન્મ્યા હોવાથી હંમેશાં વેદઉપનિષદ અને ગીતાના શ્લોકોના ગુંજારવ વચ્ચે દિવસો પસાર અંજનશલાકા-પ્રતિષ્ઠા : (૧) શ્રી આદીશ્વરજીથતા હતા. આવા ઘરમાં જન્મ લેનાર મોહનભાઈનું ભાવિ કંઈક ” પાયધૂની-મુંબઈ, જે વિક્રમરૂપ શાસનપ્રભાવના થયેલ અને અલગ જ નિર્માણ થયું હોય તેમ, વ્યાવહારિક શિક્ષણ ખપ પૂરતું દીક્ષા કલ્યાણક વરઘોડો, બૃહદ્ મુંબઈની નવકારશી, પ્રતિષ્ઠા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy