SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ચતુર્વિધ સંઘ યુગલની પ્રાપ્તિ થઈ. મોટા પુત્રનું નામ સીરચંદ અને નાના પુત્રનું પંન્યાસપ્રવર શ્રી સત્યવિજયજી ગણિવરની પાટ-પરંપરામાં પ્રથમ નામ રૂપચંદ રાખવામાં આવ્યું. બંને બાળકો તેજસ્વી હતાં અને આચાર્ય પદ પ્રાપ્ત કરવાનું આદર્શ ગૌરવ પ્રાપ્ત કર્યું. તેમનામાં સુયોગ્ય સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું. કાળક્રમે - અનેક સ્થાનોમાં મંદિરોનું નવનિર્માણ, જીર્ણોદ્ધાર, માતાપિતાના સ્વર્ગવાસે ભાઈ સીરચંદને યુવાનીના ઉંબરે આવતાં ઉપાશ્રય, ધર્મશાળાના નિર્માણમાં અને ઉજમણાં, પ્રતિષ્ઠારંગરાગના વાતાવરણથી દૂર રહી, ત્યાગ અને વૈરાગ્યના પંથે મહોત્સવો, ઉપધાન તપની આરાધના આદિ શાસનપ્રભાવનાનાં વિચરવાનાં અરમાનો જાગવાં લાગ્યાં. એવામાં મહાન ધુરંધર, વિવિધ કાર્યોમાં પૂજ્યશ્રીની પ્રભાવપૂર્ણ ધર્મદેશનાનું અમૃતપાન જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત પૂજ્ય પંન્યાસજી શ્રી ધર્મવિજયજી કરવાપૂર્વક ભાવિકોએ લાખો રૂપિયાનું દાન કરી જિનશાસનની મહારાજનો સંપર્ક થયો અને અંતરમાં પ્રગટેલી વૈરાગ્યજ્યોત વધુ સેવા કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. પાછલી અવસ્થામાં પૂ. પ્રજ્વલિત થઈ. સં. ૧૯૬૯ના પોષ વદ ૧૦ના શુભ દિવસે આચાર્ય ભગવંતશ્રીને એકાએક દમનો વ્યાધિ થયો. તનની પાટણ શહેરમાં ભવ્ય મહોત્સવપૂર્વક, પરિવારની અનુમતિ પ્રાપ્ત અસમાધિ વધવા છતાં મનની સ્થિર સમાધિએ આત્મસાધનાના કરી, સૌ કોઈના લાડીલા સીરચંદે સાપ કાંચળી ઉતારે તેમ ઉજ્વળ પંથે અપ્રમત્તભાવે આગળ વધતા રહ્યા. વિશાળ સંસારનાં સ્નેહસંબંધોનો ત્યાગ કરી સંયમજીવનનો સ્વીકાર કર્યો. શિષ્ય પરિવાર, અનેક શ્રીસંઘો અને અન્ય આત્મીયવર્ગને ભાઈ સીરચંદ મુનિશ્રી સુરેન્દ્રવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. થોડા હિતશિક્ષાનો આદર્શ બોધ દેતા પૂજ્યશ્રી સં. ૨૦૦૬ના કાર્તિક સમય બાદ નાનાભાઈ રૂપચંદને પણ સંયમપંથે વાળી દીક્ષા વદ ૪ની મધ્યરાત્રિએ ડહેલાના ઉપાશ્રયમાં પંચપરમેષ્ઠી આપી, તેમને મુનિશ્રી રવિવિજયજી નામે ઘોષિત કર્યા. મહામંત્રના સ્મરણ સાથે સ્વર્ગે સિધાવ્યા. કાર્તિક વદ પાંચમના પૂર્વની પ્રબળ આરાધના, ગુરુજનોની સેવા અને જ્ઞાન- દિવસે પૂજ્યશ્રીને શોકસંતપ્ત હૃદયે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ ધ્યાનની અપૂર્વ લગનથી ઘણા ટૂંકા સમયમાં વ્યાકરણ, ન્યાય, રૂપે, શહેરના ઇતિહાસમાં એક ભવ્ય પ્રકરણ રૂપ સ્મશાનયાત્રા કાવ્ય અને જુદાંજુદાં શાસ્ત્રોના અધ્યયન સાથે, ધાર્મિક તત્ત્વજ્ઞાનનું નીકળી. પૂજ્યશ્રીનો પંચભૂતનો દેહ પંચભૂતોમાં વિલીન થઈ તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી, જૈન સમાજમાં એક તપસ્વી મુનિ રૂપે ગયો. દિવ્ય સાધનાનો અવિનાશી આત્મા જગતમાં તપ-ત્યાગ શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજની ઉત્કૃષ્ટ પ્રતિભા જોતાં, પૂ. અને જ્ઞાન-ધ્યાનની છાયા ફેલાવી અમર બની ગયો. પૂજ્યશ્રીની ગુરુદેવશ્રીએ અનેક શહેરોના સંઘોની આગ્રહભરી વિનંતીથી સ્મૃતિમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ પ્રદેશોમાં ડહેલાના ઉપાશ્રય મધ્યે ખૂબ જ ધામધૂમથી, શહેરના ઇતિહાસમાં તેઓશ્રીના વિદ્વાન શિષ્ય-સમુદાયની પ્રેરણાથી અનેક સુવર્ણાક્ષરે અંકિત કરવા યોગ્ય મહોત્સવપૂર્વક પંન્યાસ પદથી સમાધિમંદિરો, ગુરુમંદિરો, સરસ્વતીમંદિરો, ધર્મસ્થાનો, વિભૂષિત કર્યા. પંન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજીએ પોતાની પાઠશાળાઓ આદિનું નિર્માણ થવાથી પૂજ્યશ્રીની યશોગાથા અનોખી પ્રતિભાના પ્રભાવે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહી છે. પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવક પરમારાધ્ય સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં વિચરીને અને ધાર્મિક કાર્યોના પ્રસારથી સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રીના નામસ્મરણનો અપૂર્વ પ્રભાવ છે કે તનઅનેક મુમુક્ષુઓને સંયમી બનાવીને જૈન સમાજમાં નામાંકિત અને મનનાં સેંકડો કષ્ટ ક્ષણભંગુરમાં વિલીન થાય છે. તપ-ત્યાગ તથા જ્ઞાન-ધ્યાનની સમૃદ્ધિથી સમૃદ્ધ સમુદાયની પૂ. પં. શ્રી રવિરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી શીતલનાથ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. પૂ. પંન્યાસજી મહારાજે સંયમી જીવનની જૈન સંસ્થાન ધુલીયાના સૌજન્યથી સાધનાને કેન્દ્રબિંદુ બનાવવા સાથે પોતાના દેષ્ટિબિંદુથી તપ– યોગ, જ્ઞાન-ધ્યાન અને સાધના– આરાધનાથી સમાજસુધારણાનાં કાર્યો તરફ પણ ઘણું લક્ષ આપ્યું હતું. પરિણામે પોતાની જન્મભૂમિ કુવાળામાં અજ્ઞાનતાને લીધે વર્ષોથી - યશોક્વલ શાસનપ્રભાવક કન્યાવિક્રય આદિ સામાજિક દૂષણો હતાં તે નાબૂદ થયાં. આ પૂ. આ.શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મ. કાર્યો માટે, ભગીરથ પ્રયત્નો કરી બનાસકાંઠા જિલ્લામાં તપાગચ્છ, અચલગચ્છ અને પાયચંદગચ્છના ત્રિવેણીજૈનસમાજને સંગઠિત કરવાનો મહાન પુરુષાર્થ કર્યો. વિ.સં. સંગમ સમા વઢિયાર પ્રદેશની ધન્ય ધરા માંડલ નગરે પૂજ્યપાદ ૧૯૯૯ના વર્ષમાં શ્રી ગિરનાર મહાતીર્થમાં ડહેલાના ઉપાશ્રયના આચાર્ય શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. શ્રીસંઘની આગેવાની નીચે, અનેક શ્રીસંઘોએ યોજેલા અપૂર્વ ૧૯૫૨ના જેઠ સુદ બીજને દિવસે દેસાઈ કુટુંબમાં થયો હતો. આનંદ-ઉલ્લાસના વાતાવરણમાં ભવ્ય સમારોહપૂર્વક પિતાનું નામ પોપટલાલ, માતાનું નામ નાથીબહેન અને પોતાનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy