SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૪૪૫ વિવિધ ધર્મકાર્યો પ્રવતવનાશ પ્રભાવકો જૈનશાસનનો વ્યાપ વિશાળ ફલક પર પથરાયેલ છે. તેનો જ્ઞાનપ્રકાશ સર્વ ક્ષેત્રોને પ્રકાશિત કરનારો છે. તેની અહિંસા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવરાશિ સુધી પ્રસરેલી છે. સાત ક્ષેત્રોના માધ્યમથી જૈનશાસન અવિરત ઉપકારધારા વરસાવી રહે છે. અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવો, વિવિધ ઉદ્યાપન–મહોત્સવો, શ્રુત-સત્કારના વિવિધ અવસરો, વિવિધ ધર્માનુષ્ઠાનો આરાધનાઓ, ભવ્ય શોભાયાત્રાઓ, પ્રભુભક્તિના ઉત્સવો, સાધર્મિક ઉદ્ઘાટનનાં વિરાટ કાર્યો, અનુકંપાદાનની વિવિધ પ્રવૃત્તિઓ, જીવદયાનાં વિરાટ કાર્યો તથા તીર્થયાત્રા અને તીર્થભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો છ'રી પાલક સંઘો વગેરે અનેકાનેક ધર્મકાર્યોના પ્રવર્તન દ્વારા પૂજ્ય શ્રમણભગવંતો હજારોનાં હૈયાંમાં ધર્મબીજનું વાવેતર કરી રહ્યા છે. વેકેશન-શિબિરો, રવિવારીય શિબિરો, જ્ઞાનસત્ર તથા પાઠશાળાના ઉત્તેજનની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નવી પેઢીના સંસ્કરણનો મહાયજ્ઞ જૈન સંઘમાં સદા ચાલતો રહ્યો છે. શિબિરો દ્વારા નવી પેઢીનું ધર્મોત્થાન એ વર્તમાન જૈનસંઘની એક આગવી વિશેષતા બની રહેલ છે. જૈનશાસનની વર્તમાનની જાહોજલાલીના મૂળમાં તે તે સમયે થયેલા બહુશ્રુત આચાર્યભગવંતોની કર્તવ્યનિષ્ઠાનો અને શાસનપ્રભાવનાનાં કાર્યોનો ફાળો મહત્ત્વનો છે. અરિહંત પરમાત્મા પછી, જગતના જીવો પર ઉપકાર કરવાની દૃષ્ટિએ, આચાર્યભગવંતોનું પ્રદાન મોખરે છે. જૈનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના માટે જ જેમણે અવતાર લીધો હોય તેવા અનેક શ્રમણભગવંતોની અજોડ વિદ્વત્તા, અદ્ભુત ગ્રંથરચના અને મહાન શાસનપ્રભાવનાથી આપણો ઇતિહાસ ઉજ્વળ છે. પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી પ્રેમસૂરિ મ.સા.ના શિષ્યરત્ન (કુમારશ્રમણ)નાં દર્શનાર્થે ગયા હતા. મુનિશ્રીની ઓજસ્વી વાણી પ.પૂ. આચાર્યદેવશ્રી પદ્મપ્રભસૂરિ મ.સા. અને તેજસ્વિતાથી છગનલાલ અત્યંત પ્રભાવિત થયા. બીજું તો ઠીક, જ્યારે છગનલાલે મુનિશ્રીના વૈરાગ્યના નિચોડરૂપ જેમ પૂર્વદિશામાં સૂર્યનો ઉદય થાય છે તે જ રીતે સારગર્ભિત પ્રવચનરૂપી અમૃતનું પાન કર્યું તો એમનું અંતરમન રાજસ્થાની ઐતિહાસિક વીરભૂમિ ઉદયપુરમાં ૨૩ એપ્રિલ, વૈરાગ્યવાસિત થઈ ઊઠ્યું. મુનિશ્રીના પ્રવચનના વિષય “જીવનનો ૧૯૩૧ વૈશાખ સુદિ-૬)ના રોજ માતા માનબાઈ મૂરડિયા અંત શું?”—એ તો છગનલાલને જીવનની અસારતા અને અને પિતા ડાલચંદજી મૂરડિયા (ઓસવાલ)ના ઘરમાં પૂજ્ય ક્ષણભંગુરતા પર વિચાર કરવા વિવશ કરી દીધા. વૈરાગ્યવાસિત આચાર્યશ્રી પદ્મપ્રભસૂરિ મ.સા.એ જન્મ લીધો. માતાપિતાએ થઈ ઊઠેલા છગનલાલે એ જ ક્ષણે સંયમના માર્ગે ચાલવાનો દઢ તેમનું બચપણનું નામ છગનલાલ રાખ્યું. બીજાં બાળકોની જેમ નિશ્ચય કરી લીધો. જો કે છગનલાલનું જીવન નાસ્તિકતા વગેરે છગનલાલે પણ પોતાનું બચપણ રમતગમત અને પાઠશાળામાં દુર્ગુણોથી દુર્વાસિત હતું, પરંતુ મુનિશ્રીના વૈરાગ્યપૂર્ણ પ્રવચને પસાર કર્યું. શિક્ષણ પ્રાપ્ત કરી પારિવારિક પરંપરા મુજબ એમને સંયમમાર્ગ પર ચાલવા માટે વિશ્વાસ અને બળ પૂરાં તત્કાલીન રાજસ્થાન રાજ્ય સરકારની સેવામાં સેવારત રહ્યા. પાડ્યાં. આખરે અરનોદ ગામના જિનમંદિર પ્રતિષ્ઠામહોત્સવના સમયનો પ્રવાહ વહેતો જ જતો હતો કે અચાનક શુભ અવસરે જ છગનલાલને દીક્ષા પ્રદાન કરવામાં આવી. સને છગનલાલના જીવનમાં એક કલ્પનાતીત વળાંક આવ્યો. એકવાર ૧૯૫૩માં દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરુના કઠોર અનુશાસનમાં પોતાના અંગત મિત્ર પાસેથી પ્રેરણા પામી છગનલાલ મિત્રની રહીને તેમણે જૈન તત્ત્વસાર અને સિદ્ધાંતોનો તથા કર્મપ્રકૃતિ, સાથે જ પ્રતાપગઢ (રાજ.) પાસે અરનોદ ગામમાં બિરાજી વ્યાકરણ વગેરેનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ પન્યાસ પ્રવરશ્રી રહેલા વિદ્વાન સંત પન્યાસ પ્રવર શ્રી પૂર્ણાનંદવિજયજી મ.સા. પ્રેમવિજયજી મ.સા. (વર્તમાનમાં ગચ્છાધિપતિ આ. પ્રેમસરિ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy