SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ ચતુર્વિધ સંઘ યોગતિલકવિજયજીની સંયમસાધનાનો શુભારંભ થયો. અપ્રમત્તપણે જ્ઞાન-સાધના, વડીલોની વૈયાવચ્ચ, પરમાત્મશાસનનો અનન્ય પ્રેમ વગેરે ગુણોના કારણે ખૂબ જ ટૂંકા સમયમાં પૂજ્યશ્રી અનેક આત્માઓને ‘હિતના માર્ગે વાળવામાં કારણભૂત બન્યાં. ૧૦ વર્ષના ટૂંકા પર્યાયમાં પણ પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વાસ્તવિક યોગ્યતાના દર્શન થતાં બન્ને પિતા-પુત્ર મુનિવરોને પાલિતાણા મુકામે વિ.સં. ૨૦૫૪ના કારતક વદ ૬ના શુભ દિવસે ગણિ પદે આરૂઢ કર્યા અને થોડા સમય બાદ શ્રી ભાભર સંઘની વિનંતીથી ભાભર મુકામે વિ.સં. ૨૦૫૫ના વૈશાખ સુદ-૭ના મંગલદિને પંચાસ પદે આરૂઢ કરાયાં. ત્યારબાદ અલ્પ સમયમાં શ્રી ભાભર જૈન સંઘની વિનંતીને ધ્યાનપર લઈ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજિનચંદ્રસૂરિ મ.સા.એ યોગ્યતાના શિખરે પહોંચેલાં બન્ને પિતા-પુત્રને જૈનશાસનના ગૌરવવંતા તૃતીય પદે આરૂઢ કરી પ.પૂ. આ.દે. શ્રીમદ્ વિજયસંયમરત્નસૂરીશ્વરજી મહારાજા તથા પ.પૂ.આ.દે. (૧) પૂ.આ. શ્રી સંચમરતિસૂરિજી મ.સા. શ્રીમદ્ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના નામે જાહેર (૨) પૂ.આ. શ્રી યોગતિલકસૂરિજી મ.સા. (સંસારી પક્ષે પુત્ર) (૩) પૂ. મુનિશ્રી આર્યતિલકવિજયજી મ.સા. (સંસારી પક્ષે પત્ર) કરી શાસનને મહાન રત્નોની ભેટ ધરી મહાન ઉપકાર કર્યો છે. તેના ફળ રૂપે હંમેશાં એકમાત્ર સંયમની પ્રભુ પાસે યાચના કરતા, આજે અનેક આગમો અને શાસ્ત્રોના અવગાહકશ્રીની નાની બહેનની દીક્ષાના મુહૂર્ત સમયે આચાર્ય દેવ શ્રીમદ્ વિજય વાણીના પ્રતાપે કેટલાય આત્માઓ સંસારના તુચ્છ અને નશ્વર રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પાવન પગલાં ગૃહાંગણે થતાં સુખાભાસને જાણી વિરક્ત થઈ રહ્યા છે અને વિરક્ત બનેલા તેઓશ્રીના આશીર્વાદ સંયમ સ્વીકારવાનો નિશ્ચય થયો અને અનેક સાધુ-સા નીઓ જેમનાં માર્ગદર્શન પામીને પોતાનો સી.એ. સુધીનો વ્યાવહારિક અભ્યાસ કરી શરૂ કરેલી સી.એ.ની જીવનપંથ ઉજાળી રહ્યા છે. ઓફિસને જાકારો આપ્યો. છ માસ પહેલાં થયેલા રંગીલા આવા પૂજ્યશ્રીના આંતરિક ગુણોની ઓળખ માટે તો આ બહેનના સ્વર્ગવાસથી દઢ બનેલી વૈરાગ્ય ભાવનાવાળા પિતાજી કલમ કેટલી શક્તિમાન બને? તે માટે તો આપણા આત્માને સાથે વિ.સં. ૨૦૪૪ના જેઠ સુદ૨ના દિવસે નાની બહેનના નિર્મળ બનાવી તેમાં પૂજ્યશ્રીનું પ્રતિબિંબ ઝીલવું પડે તો જ મુહૂર્ત જ તેજસ્વી નીતિનકુમારે દીક્ષા સ્વીકારી. આ અવસરે એમની સાચી ઓળખ આપણને લાધી શકે. તેમના વડીલ બંધુઓએ પણ વિકટ પરિસ્થિતિમાં સારી કમાણી પૂજ્યશ્રી સતત આત્મહિતના રાહબર બની રહો! ! ! કરનારા પોતાના નાનાભાઈને દર્શનીય ઉદારતા દાખવી દીક્ષાની સૌજન્ય : ભાભર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ભાભર અનુમતિ આપી હતી. એ રીતે પ્રભુ પાસે કરેલી યાચના ફળી. | (જિ. બનાસકાંઠા) ત્યારબાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના હાથે દીક્ષિત બનેલા અને આચાર્યદેવ શ્રીમદ્ વિજય શાંતિચંદ્રસૂરિ મ.સા.ના શિષ્ય પં. શ્રી જિનચંદ્રવિજયજી ગણિ (હાલ આચાર્ય) (સંસારી પક્ષે ભાણેજ)ના શિષ્યરત્ન પિતા ગુરુદેવ મુ. શ્રી સંયમરતિવિજય મ.સા.ના શિષ્ય મુ. શ્રી Jain Education Intemational ntemnational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy