SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા 441 દીક્ષાથી ધર્મરંગે રંગાયેલા આ યુવાનને પૂ. ગુરુ મહારાજશ્રીની આચાર્ય પદ પછી પોતાના ગુરુદેવના દક્ષિણ મહારાષ્ટ્રના પ્રેરણાએ ઝાટકો આપ્યો. ત્યાં જ સંકલ્પ કર્યો–આજીવન બ્રહ્મચર્ય અધૂરા કાર્યો ઉપાડી લઈ ત્યાં ઠેરઠેર અંજનશલાકા, પ્રતિષ્ઠા પાળવું અને ચોમાસા પછી શીધ્ર દીક્ષા લેવી. વગેરે કાર્યક્રમો પણ શાસનપ્રભાવક રીતે સંપન્ન કરી રહ્યા છે. તીવ્ર બુદ્ધિપ્રતિભાના કારણે યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક અત્યાર સુધીમાં તેઓશ્રી દ્વારા લગભગ ત્રીસથી વધુ ગ્રંથો પામેલા તથા મોટી મોટી ઓફરો આવવાની શરૂ થઈ હોવા છતાં પુસ્તકોનાં લેખન-સંપાદન-સંશોધન થયેલાં છે. તેઓશ્રીના હસ્તે એક જ ઝાટકે દીક્ષાનો નિર્ણય લીધો. ભવિષ્યમાં પણ ઘણા ગ્રંથોના સર્જન દ્વારા જૈન શ્રત સાહિત્ય ધર્મસંસ્કારી માતા સુશીલાબહેને પણ એમની તીવ્ર સમૃદ્ધ થતું રહે એવી મંગળકામના છે. તેઓશ્રીની નિશ્રામાં સં. ભાવના જોઈ રજા આપી. મોહનભાઈના આ ચોથા સંતાને સં. ૨૦૬૦માં થાણા-પાલિતાણાનો ઐતિહાસિક છ'રીપાલિત સંઘ ૨૦૩૧ના કારતક વદ દશમે બીજા ત્રણ મુમુક્ષુ સાથે દીક્ષા લીધી સંપન્ન થયો. અને પોતાના નાના કાકા મહારાજ પૂ. જયશેખરવિજયજી મ.ના હાલ તેઓશ્રીનો તેર શિષ્યો-પ્રશિષ્યોનો પરિવાર છે. પ્રથમ શિષ્ય થયા (પૂ. જયશેખરવિજયજી મહારાજ પાછળથી તત્ત્વના અને સત્ત્વના પ્રખર આગ્રહી પૂજ્યશ્રી દીર્ધકાળ સુધી જૈન આચાર્ય મ. થયાં). પછીથી એમના નાનાભાઈ તથા માતાએ પણ સંઘ ઉપર અનેક રીતે ઉપકાર શ્રેણી વરસાવે તેવી શુભેચ્છા. દીક્ષા લીધી. (પૂજ્યશ્રીનો જન્મ ભાદરવા વદ પાંચમ સં. 2010, તા. | તીવ્ર બુદ્ધિપ્રતિભા, તીણ તર્કશક્તિ, અદ્ભુત ધારણા- 16-9-54, સુરત મુકામે). શક્તિના કારણે અત્યંત ટૂંકા ગાળામાં જ ન્યાય, વ્યાકરણ, સિદ્ધહસ્તસર્જક તેજસ્વી વક્તા પૂજ્યપાદ આગમ પ્રકરણ ગ્રંથોના પ્રકાંડ તજજ્ઞ થયા. માત્ર સમુદાયમાં જ નહીં, સમસ્ત તપાગચ્છમાં અગ્રણી જ્ઞાતા તરીકે ઊભરી આવ્યા. આ.ભ. શ્રી રાજરત્નસૂરીશ્વરજી મહારાજ પ્રબળ સત્ત્વબળે નબળી કાયામાં પણ બે વાર T કેટલીક વ્યક્તિઓ અપ્રમત્તભાવે માસક્ષમણ કર્યા. એકવાર મૌન અઠ્ઠાઈ કરી. માત્ર હોય છે બાલ–સૂર્યનાં કિરણો દસ વર્ષની ઉંમરથી દરેક સુદ પાંચમના ઉપવાસ શરૂ કર્યા જેવી. બાલસૂર્યના કિરણો અત્યાર સુધીમાં લગભગ 108 અઠ્ઠમ થઈ ગયા ને પૂર્વાકાશમાં ભલેને તાજાં જ વર્ધમાનતપની 36 ઓળી કરી છે. વિશેષ પ્રકારે શારીરિક જન્મ્યા હોય–તાજાં જ ઉદય પ્રતિકૂળતા ન હોય તો લાંબા લાંબા વિહારોમાં પણ એકાસણાં પામ્યા હોય તો ય એ પર્વતની ટોચ પર જઈ એ એમનો રોજિંદો ક્રમ છે. વિરાજે છે, એમ એ નિર્દોષ ગોચરી અને સૂક્ષ્મ સંયમના આગ્રહી પૂજ્યશ્રી વ્યક્તિઓ પણ સાવ નાની તાર્કિક અને તાત્ત્વિક પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમના ન્યાય વયે સફલતાના ઉચ્ચ શિખરો પર, કર્મસાહિત્ય પર અને મહો. શ્રી યશોવિજયજી મ.ના પર જઈ વિરાજતી હોય છે. સાહિત્ય ઉપર લખાયેલા ગ્રંથો પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોમાં માત્ર 11 વર્ષની વયે સંયમ સ્વીકારીને માત્ર 37 વર્ષની જ્ઞાનાભ્યાસ માટે, અત્યંત લોકપ્રિય બન્યા છે. “હંસા! તું ઝીલ વયે આચાર્યપદે અભિષિક્ત થયેલ અને નાની વયથી જ અખબારી મૈત્રી સરોવરમાં' વગેરે લોકભોગ્ય બનેલાં પુસ્તકો જૈન-જૈનેતર લેખમાળાઓ તેમજ વિપુલ પુસ્તકસાહિત્યનું સર્જન કરી રહેલ જનતામાં જ નહીં, વિદ્વાનોમાં પણ અત્યંત આદરપાત્ર બન્યાં, પૂજ્યપાદ સિદ્ધહસ્તસજીક આ.ભ. શ્રી રાજરત્નસૂરીશ્વરજી બની રહ્યાં છે. શ્રી સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતોના સમર્થ મહારાજ આવી જ એક વિરલ વ્યક્તિ-શક્તિ છે. વાચનાદાતા તરીકે પણ તેઓશ્રી સારી ખ્યાતિ પામ્યા છે. પંદરસો વર્ષ પૂર્વેના ગ્રન્થોમાં જેનો ઉલ્લેખ મળે છે તે પૂજ્યશ્રીની સર્વાગીણ યોગ્યતા જોઈ વિ.સં. ૨૦૧૭ના ગુજરાતની પ્રાચીન દર્ભાવતી (ડભોઈ) નગરી એમની વૈશાખ સુદિ બારશે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષ જન્મભૂમિ. લગભગ એક હજાર વર્ષ આસપાસના સમયખંડ પૂર્વે સૂરીશ્વરજી મહારાજે એમને આચાર્યપદે સ્થાપિત કર્યા. થઈ ગયેલ મહાન શાસન જ્યોતિર્ધર આજીવન આયંબિલતપસ્વી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy