SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ 440 ચતુર્વિધ સંઘ ગુજરાતી 40 ગ્રંથો/પુસ્તકોના લેખક-સંપાદક આચાર્યશ્રી, અપ્રાપ્ય બનવાથી 3 પુસ્તકોનું સંયુક્ત પુન:પ્રકાશન પણ પિતાશ્રી મહારાજશ્રી જિનચન્દ્રવિજયજી, મોટાભાઈ આચાર્ય તાજેતરમાં થનાર છે. મહારાજ યશોવિજયજી અને બા મહારાજ પૂ. સાધ્વીશ્રી જૈન આગમ ગ્રંથ ‘વ્યવહારસૂત્ર ભાષ્ય' અને આ. કલ્પલતાશ્રીની અસીમકૃપાના અધિકારી પૂ. આ. ભ. શ્રી મલયગિરિ સૂરિજીની 34 હજાર શ્લોક પ્રમાણ વિસ્તૃત ટીકાનુંમુનિચન્દ્રસૂરિજી આપણાં આગમો, આપણા વ્યાકરણ, અનેક પ્રાચીન હસ્તલિખિત તાડપત્રીય ગ્રંથોના પાઠભેદો પૂર્વાચાર્યોના ગ્રંથોને સતત સરળ ભાષામાં આપણી સમક્ષ મૂકી નોંધવાપૂર્વક આ. મુનિચન્દ્રસૂરિ સંપાદન કરી રહ્યા છે. રહ્યા છે અને તે દ્વારા આવતીકાલના જૈન શાસનની જ્ઞાનપરંપરાના અગ્રીમ રક્ષક, સંરક્ષક છે. સ્વ. હીરાલાલ રસિકલાલ કાપડિયાએ વર્ષો પૂર્વે તૈયાર કરેલ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભા. 1-2-3' નું આચાર્ય મુનિચન્દ્રસૂરિ મ. છેલ્લાં 30 વર્ષથી સતત અનેક નવી વિગતો જોડી પુનઃસંસ્કરણ કર્યું છે અને મોહનલાલ પ્રાચીન ગ્રંથોનાં સંશોધન-સંપાદનમાં ડૂબેલા છે. દેસાઈ કૃત “જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'નું અનેક વિગતો આ. મુનિચન્દ્રસૂરિ સંપાદિત સંશોધિત કેટલાક વિશિષ્ટ જોડી પુનઃસંસ્કરણ તૈયાર કરી રહ્યા છે. આ. મુનિચંદ્રસૂરિએ ગ્રંથોની વિગત– સૂરિમંત્રની ત્રણ પીઠિકાની આરાધના–મૌન-તપ-જાપ અને ધાતુપારાયણમુ-કલિકાલ સર્વજ્ઞ આ.ભ. હેમચન્દ્રસૂરિ એકાંતવાસપૂર્વક કરી છે. મ.સા. કે જેઓએ ગુજરાતના બે મહાન રાજવી સિદ્ધરાજ અને સૌજન્ય : મનુભાઈ લીલચંદ શાહ કીર્તિભાઈ લીલચંદ શાહ હ. કુમારપાળ ઉપર મોટો પ્રભાવ પાડેલો તેઓની સંસ્કૃત વ્યાકરણ યશ મોટર્સ અમદાવાદ. વિષયક આ કૃતિ “ધાતુપારાયણમ્'નું પ્રાચીન તાડપત્રીય પ્રતોના આધારે અનેક પરિશિષ્ટો સાથેનું સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું. સમર્થ તાર્કિક : જૈન તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાતા શાસન–પ્રભાવક પ્રવચનસારોદ્ધાર’– અનેક આગમીય વિષયોના ખજાના એન્સાયક્લોપિડિયા ૫.પૂ. આ.શ્રી જેવા આ ગ્રંથના સંપાદનમાં અનેક પ્રાચીન હસ્તલિખિત અભયશેખરસૂરીશ્વરજી મ.સા. તાડપત્રીય પ્રતો અને સંખ્યાબંધ સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરી “અક્ષય! તને તારી પ્રોડક્શન એન્જિનિયર તરીકેની સેંકડો તુલનાત્મક ટીપ્પણો આપી આ ગ્રંથને સંપાદિત કરવામાં કેરિયર બ્રાઇટ દેખાય છે. મને એમાં પાપની ધમધોકાર કમાણી આવ્યો છે. દેખાય છે. તું મોટી કંપનીઓના પ્લાન્ટોના પ્લાન બનાવશે! પછી ઉપમિતિકથોદ્વાર' એ પ્લાન મુજબ ચાલતા પ્લાન્ટોમાં પાણી વગેરેમાં કેટલા બધા સિદ્ધર્ષિ નામના મહાન જૈનાચાર્યે રચેલી “ઉપમિતિકથા’ જીવોનો આરંભ-સમારંભ થશે? અને હાથમજૂરી કરતા કેટલા માત્ર ભારતીય સાહિત્યમાં નહીં પણ વિશ્વસાહિત્યમાં પણ માનવો બેકાર થશે? તને થોડા હજારનો પગાર મળશે પણ તું બેનમૂન છે. 18000 શ્લોકપ્રમાણ આ વિશાળ કૃતિની એક કેટલાં બધાં પાપોનો અશુભારંભ કરશે? તને જૈન તરીકે બુદ્ધિ નાની આવૃત્તિની રચના 400 વર્ષ પૂર્વે હંસરત્નવિજયજીએ આ માટે મળી છે કે તારું અને બીજાનું હિત થાય એવી કરેલી. અત્યાર સુધી અપ્રગટ આ ગ્રંથને સંપાદિત કરી પ્રથમવાર | પ્રવૃત્તિઓ કરવા મળી છે?” પ્રકટ કરવામાં આવેલ છે. સં. 2030 (ઈ.સ. ૧૯૭૪)ના અષાઢ મહિનામાં આ. મુનિચન્દ્રસૂરિ પ્રાચીન ગ્રંથોના સંપાદનની સાથે સાવરકુંડલા મુકામે યુવાવર્ગના ઉદ્ધારક પૂ. આચાર્ય ભગવંત સાથે–પ્રસંગો વાર્તાઓનું લેખન પણ કરતાં રહે છે. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજશ્રીના સવારના “શાંતિસૌરભ માસિકમાં છેલ્લાં વીસ વર્ષથી “પ્રસંગ લગભગ ચારેક વાગ્યે મુંબઈ યુનિવર્સિટીના પ્રોડક્શન એન્જિ. પરિમલ' કોલમમાં તેમના પ્રસંગો નિયમિત પ્રગટ થતા રહ્યા છે. બીજા વર્ષની પરીક્ષા આપી વંદન માટે આવેલા વીસ વર્ષના આવા પ્રસંગોનાં 7 પુસ્તકો પણ પ્રગટ થઈ ચૂક્યાં છે. પ્રસંગ યુવક અયકુમારને ઉપર મુજબ પ્રેરણા આપી રહ્યા હતા. પરિમલ-પ્રસંગ સુધા-પ્રસંગ નવનીત વગેરે. આ પુસ્તકો પણ દાદાજીના પરિવારની સાત દીક્ષા અને પોતાની બહેનની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy