SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ 438 ચતુર્વિધ સંઘ ૨૦૨૬ના કારતક સુદ 13 ને શનિવારનો શુભ દિવસ હતો. तस्मै श्री गखे नमः। તેમનું સંસારી ગામ નવાવાસ (કચ્છ); તેમની જન્મતિથિ સં. ૨૦૧૦ના માગશર વદ 2 ને મંગળવાર, અચલગચ્છ સંઘને આ આશાસ્પદ યુવાન આચાર્યની શાસનને ચરણે ભેટ ધરાઈ એનો ઘણો મોટો યશ શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠને જાય છે. આ વિદ્યાપીઠમાં રહીને તેમણે ધાર્મિક તેમ જ સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દીની ઉચ્ચ પરીક્ષાઓ આપી. તેઓશ્રી સાહિત્યરત્ન અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી (B.A.સમકક્ષ) બનેલા છે. છ કર્મગ્રંથો, સિદ્ધહેમવ્યાકરણ, ન્યાય, છંદ, આગમ, ચરિત્ર આદિનું વાચન અને કેટલાક દાર્શનિક ગ્રંથોનું અધ્યયન કર્યું છે. સાહિત્યપ્રેમી આ મહાત્માની સાહિત્યયાત્રા સં. ૨૦૧૮માં “પરભવનું ભાતું” નામના લોકભોગ્ય પુસ્તકના આલેખનસંપાદન દ્વારા શરૂ થઈ તે આજ દિન સુધી અવિરત ચાલુ છે. તેઓશ્રીના સાહિત્યપ્રેમને શબ્દદેહ આપવાનો અહીં અવકાશ નથી, તેમ છતાં એટલું લખવું આવશ્યક લાગે છે કે, પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય અને જ્ઞાનભંડારો જ જાણે એમનું જીવન છે! એમની રક્તવાહિનીઓમાં જાણે સાહિત્યરસ વહે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી! એમના દ્વારા સંશોધિત, સંપાદિત અને લિખિત પુસ્તકોની સંખ્યા 70 થવા જાય છે! (1) મહાન કિયોદ્ધારક અચલગચ્છ પ્રવર્તક પૂ. દાદાશ્રી આર્યરક્ષિત-સૂરિજી મ.સા (2) પૂ.દાદા શ્રી ગૌતમસાગરસૂરિજી મ. સા. (3) પ.પૂ. આ.શ્રી “ગુણભારતી' નામના સંસ્કારી માસિકના પ્રકાશનની ગુણસાગરસૂરિજી મ. સા. (4) પ.પૂ. આ. શ્રી ગુણોદય-સાગરસૂરિજી મ. સા. પ્રેરણા આપી, તે દ્વારા પણ પૂજ્યશ્રી સંઘમાં અહિંસાધર્મ, સંસ્કૃતિ (5) પ.પૂ.આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ.સા. અને માનવજીવનનાં આદર્શ કર્તવ્યોના દિવ્ય સંદેશાને ઘરે ઘરે અચલગચ્છના શણગાર રૂપ છે. પૂજ્યશ્રીનો દેહ તો બહુ નાનક પહોંચાડવા પોતાના અમૂલ્ય સમય અને શક્તિનો ભોગ આપી છે. પણ દિલ અને દિમાગ વિશાળ છે. તેમના દિલની અમીરાતે રહ્યા છે. “શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ' (સચિત્ર: પૃ. અને દિમાગની ઝડપી નિર્ણયશક્તિએ કારણે શાસનસેવાની ઘણી 1000) એ એમનો અતિ ઉપયોગી સંશોધિત-સંપાદિત યોજનાઓને બળ મળ્યું છે. પૂજ્યશ્રી એક અચ્છા સંશોધક અને લેખક છે. વક્તા અને વિદ્વાન છે. સુંદર કાર્યોના પ્રેરક અને પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધપ્રણેતા છે. જૈનશાસનની અને અચલગચ્છની પ્રાચીન સૌમાં નવચેતના પ્રગટાવે એવી મંગલકારી શાસનપ્રભાવક સાહિત્યસમૃદ્ધિને પોતાની આગવી કળાથી કલમના સહારે કાગળ પ્રવૃત્તિઓનો ઉદ્ભવ અને વિકાસ થયો છે, જેમાં શ્રી આર્યજય ઉપર કંડારી શકે છે. કલ્પનાની પાંખો વડે સાહિત્યના સુવિશાળ કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, શ્રી આર્ય-ગુણિ સાધર્મિક ફંડ, શ્રી બાતમઆકાશમાં પોતાની કળા-કુશળતાથી દૂર-સુદૂર ઉડ્ડયન કરી શકે નીતિ ગુણસાગરસૂરી જેન મેઘ સંસ્કૃતિ ભવન, શ્રી ગુણશિશુ છે, માટે જ તેમનું નામ “કલાપ્રભસાગર' રખાયું ન હોય જાણે! જિનાગમાદિ ચિકોષ અને અનેક જ્ઞાનભંડારો, મહા બે દાયકા પહેલાં, સોળ વરસની કિશોર વયમાં જ ઉજમણાંમહોત્સવો–છ'રીપાલિત સંઘો, અજોડ 99 યાત્રાસંઘ, કિશોરકુમારે માતા પ્રેમકંવર અને પિતા રતનશીભાઈના મોહ જ્ઞાનસત્રો, સાંસ્કૃતિક પ્રદર્શનો વગેરેનો સમાવેશ થાય છે. તેમ અને મમતાનો ત્યાગ કરી, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી જ અચલગચ્છ જૈનસંઘને લગતી કે અન્ય પણ મોટી નાની અનેક ગુણસાગરસૂરિજી મહારાજના શિષ્યત્વનો સ્વીકાર કરી કચ્છ- ધાર્મિક સંસ્થાઓ, જીવદયાકેન્દ્ર, યુવક પરિષદ શિબિરો અને ભુજપુર નગરે સમતાભર્યા સંયમમાર્ગનો સ્વીકાર કર્યો, ત્યારે સં. યુવક મંડળો વગેરેને પૂજ્યશ્રી નિખાલસભાવે પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy