SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ ચતુર્વિધ સંઘ પાલિતાણા શ્રી શત્રુંજય ગિરિરાજની ૯૯ યાત્રા કરવા માટે સં. ૨૦૩૨ તથા સં. ૨૦૪૨ની સંવત્સરી પ્રસંગે પત્રિકા આદિ પધાર્યા. પોતાના સંસારી પરિવારને પણ દાદાની છત્રછાયામાં સાહિત્ય બહાર પાડીને શાસનપક્ષને દેવસુર સમાચારમાં સ્થિર લાભ લેવા માટે ઉપદેશ આપી પાલિતાણા બોલાવ્યા. પાલિતાણા કરવાપૂર્વક અપૂર્વ સેવા બજાવી. ત્યાર બાદ સમુદાયની શિસ્તને આવી ત્રણેય ભાગ્યશાળીઓએ લાભ લેવા પોતાનું રસોડું ખોલી અનુવર્તીને, પૂજ્યશ્રીની અનિચ્છા હોવા છતાં, વડીલોની આજ્ઞાને યશાશક્તિ લાભ લીધો. સુપાત્રદાનના પ્રભાવે ત્રણેય મહાભાગને શિરોમાન્ય ગણીને, સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ ના શુભ દિને પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ભાવના થતાં પોતાના સ્વજનોને જાણ પાલિતાણા-આગમ મંદિરના વિશાળ પટાંગણમાં પૂ. આ. શ્રી કરી. સ્વજનોએ દુઃખાતા દિલે સંયમની અનુમતિ આપી. સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ઉપાધ્યાય પદ ઠળિયા શ્રીસંઘે પણ પોતાને આંગણે જ ધામધૂમપૂર્વક ત્રણે આપવામાં આવ્યું અને ઉપાધ્યાય પદને યથાર્થ શોભાવ્યું જોઈને મુમુક્ષુઓને દીક્ષા આપવાનો નિર્ણય કરીને પાલિતાણા બિરાજતા સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ ને શુભ દિને સ્વ. પૂ. ગચ્છાધિપતિ પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજને વિનંતી કરતાં, તેનો સ્વીકાર આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનુસાર કરીને, પૂજ્યશ્રી ઠળિયા પધાર્યા. ઠળિયા શ્રીસંઘે ધામધૂમથી પ્રવેશ સાગરસમુદાયના વડીલ આચાર્યદેવ શ્રી દર્શન-સાગરસૂરીશ્વરજી કરાવ્યો. દીક્ષાર્થીઓને બેન્ડવાજાં આદિની ધામધૂમ વચ્ચે, મહારાજની પવિત્ર નિશ્રામાં પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી નવકારશી જમણ આદિ મહોત્સવપૂર્વક સં. ૧૯૯૧ના ફાગણ ચિદાનંદસાગરજી મહારાજના વરદ હસ્તે અમદાવાદ-વીતરાગ વદ ૧૩ ને દિને પ્રવજ્યા પ્રદાન કરીને પરમાનંદને મુનિશ્રી સોસાયટીમાં અનેક ગામોમાંથી પધારેલા શ્રીસંઘોના પરમ નરેન્દ્રસાગરજી તરીકે પોતાના શિષ્ય બનાવ્યા. પૂ. સાધ્વી શ્રી ઉલ્લાસ વચ્ચે આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યું અને પૂજ્યશ્રી તારાશ્રીજી મહારાજનાં શિષ્ય શ્રી અનોપબહેનનું નામ સાધ્વીશ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી તરીકે ઉદ્ઘોષિત થયા. અંજનાશ્રીજી રાખીને, તેમનાં શિષ્યા વિમળાબહેનનું નામ પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજે આજ સાધ્વીશ્રી વિદ્યાશ્રીજી રાખીને જાહેર કર્યા. બાલમુનિશ્રી સુધીમાં લગભગ ૭૦ ગ્રંથો પ્રગટ કર્યા છે, જેમાંના મોટા નરેન્દ્રસાગરજીમાં પૂર્વના પ્રબળ પુણ્યોદયે એક દિવસમાં ભાગના તેઓશ્રીએ સંપાદિત કર્યા છે, રચ્યા છે અને પ્રસિદ્ધ કર્યા ૫૦ગાથા કરવાની બુદ્ધિ હતી. પ્રથમ ચાતુર્માસમાં જ છે. આ વિશાળ ગ્રંથરાશિ શાસનપ્રેમી ભાવિકોમાં અત્યંત પ્રશંસા પંચપ્રતિક્રમણ-પગામસઝાય-પખીસૂત્ર–ચાર પ્રકરણ પામી છે અને પૂજ્યશ્રીની આ અમૂલ્ય સાહિત્યસેવાથી અનુપમ દશવૈકાલિકનાં ચાર અધ્યયન મુખપાઠ થઈ ગયાં. જેમ જેમ શાસનપ્રભાવના થઈ છે. તેઓશ્રી રાજનગર-અમદાવાદમાં સં. ઉંમર વધતી ગઈ, તેમ તેમ સંસ્કૃત, પ્રાકૃત, “સિદ્ધહેમ ૨૦૪૪માં વૈશાખ માસમાં યોજાયેલા શ્રમણસંમેલનમાં શબ્દાનુશાસન' આદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો. આગમગ્રંથો અને સાગરસમુદાયના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને જ્યોતિષગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ગુરુનિશ્રામાં અવિરામ સંમેલનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એવા એ અધ્યયન કરીને પ્રખર શાસ્ત્રવેત્તા બન્યા. તેઓશ્રીને ગુરુકૃપાથી ૬ શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવને કોટિશ: વંદન! શિષ્યોની પ્રાપ્તિ થઈ. સૌજન્ય : બાબુલાલ લક્ષ્મીચંદ કેશવજી શાહ કુંઢડાવાળા સં. ૨૦૨૨માં ચોટીલા શ્રીસંઘની વિનંતીથી પૂ. પરિવાર હાલ કાંદીવલી-મુંબઈ ઉપાધ્યાયશ્રી દર્શનસાગરજી મહારાજ તથા પૂ. ગુરુવર્યશ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણા ૮નું ચાતુર્માસ થયું. ત્યાં જિનાગમસેવી અવિરત આગમ ઉપાસક મુનિરાજ શ્રી નરેન્દ્રસાગરજી મહારાજને આસો વદ ૮ ને દિવસે પૂ. શ્રી દીલતસાગરસૂરીશ્વરજી મ. મહામહોત્સવપૂર્વક ગણિ પદ અર્પણ કર્યું. ત્યાર બાદ સં. પૂજ્યશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક ૨૦૨૮માં તળાજા સંઘની વિનંતીથી ચાતુર્માસ ત્યાં થયું, ત્યાં આવેલા જેતપુર નામના નાનકડા ગામડામાં થયો હતો. તેઓ સં. ૨૦૨૯ના મહા સુદ ૩ ને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત જન્મે પટેલ જ્ઞાતિના હતા. પિતા ગણદાસ અને માતા કર્યા. સં. ૨૦૨૯ના ચિત્ર સુદ ૧૩ ને દિવસે પૂ. ગુરુદેવશ્રી દિવાળીબહેનના આ લાડકવાયા પુત્રનું નામ શંકર હતું. આ હંસસાગરસૂરીશ્વરજી મહારાજ ઠળિયા મુકામે સ્વર્ગવાસી થતાં બાળક ભવિષ્યમાં જિનશાસનનું તૃતીય પદ પામી આટલો મહાન સમુદાયની ક્ષેત્રો સાચવવાની-શાસનરક્ષાની જવાબદારી પંન્યાસ બનશે તે કલ્પનાતીત હતું, પરંતુ માણસનું પૂર્વ જન્મનું પુણ્ય એને શ્રી નરેન્દ્રસાગરજી મહારાજ પર આવી પડી. પૂજ્યશ્રીએ જીવમાંથી શિવ બનવા તરફ પ્રેરે છે, તે શંકરના જીવનથી ફલિત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy