SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૩૯૦ વિજયનગર, કૃષ્ણનગર, મરોલી બજાર, સાઠંબા આદિ સ્થળોએ શાસનહિતવત્સલ, અનેક ધર્મગ્રંથોના ઉપાશ્રયોનું નિર્માણ થયું. તેઓશ્રી મહામંત્રના ત્રીજા પદમાં સંશોધક– સંપાદક-લેખક બિરાજમાન થયા ત્યાં સુધીમાં તો જીવનની ક્ષણેક્ષણ પૂ. આ.શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. શાસનપ્રભાવનામાં વાપરી હોય તેમ પુરવાર થતું હતું અને જેમ સૂર્યોદયથી પુષ્પપાંખડીઓ પ્રફુલ્લિત થાય તેમ, પૂજ્યશ્રીના જન્મ વિ. સં. ૧૯૮૩, ફાગણ વદ ૧-શનિવાર, દર્શનથી ભાવિકો પ્રભાવિત અને ધન્ય ધન્ય બની ગયાંના પ્રસંગો ઠળિયા. બન્યા. પરિણામસ્વરૂપે, તેઓશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ દીક્ષા : વિ. સં. ૧૯૯૧, ફાગણ વદ ૧૩; ઠાડચકરીને જીવનને કૃતાર્થ કરનારા મહાત્માઓની સંખ્યા પણ ઠળિયા. નાનીસૂની ન હતી. તેઓશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર પણ આ વડી દીક્ષા : વિ. સં. ૧૯૯૧, વૈશાખ સુદ ૬, બુધવાર; સૂર્યમંડળની જેમ શાસનાકાશમાં ઝળહળી રહ્યો છે, જેમાં આ. સિહોર. શ્રી શુભંકરસૂરિજી, પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી, પૂ. પં. શ્રી આ ગણિ પદ : વિ. સં. ૨૦૨૨, આસો વદ ૬, ચોટીલા, દેવચંદ્રવિજયજી, પૂ. પં. શ્રી શ્રેયાંસવિજયજી, પૂ. પં. શ્રી પંન્યાસ પદ : વિ. સં. ૨૦૨૯, મહા સુદ ૩, શીલચંદ્રવિજયજી, પૂ. પં. શ્રી ભદ્રસેનવિજયજી તથા મુનિશ્રી મંગળવાર; તળાજા. જિનચંદ્રવિજયજી, મુનિશ્રી નયચંદ્રવિજયજી, તપસ્વીમુનિ શ્રી ઉપાધ્યાય પદ : વિ. સં. ૨૦૪૩, વૈશાખ સુદ ૬, તીર્થચંદ્રવિજયજી, પૂ. ગણિવર્યશ્રી રત્નપ્રભવિજયજી આદિ વીસેક પાલિતાણા. મુનિરાજો આ આભામંડળના તેજસ્વી તારકો છે. સં. ૨૦૩૭માં ખેડા શહેરમાં શ્રેષ્ઠીવર્ય બાબુભાઈ મણિલાલ શેઠે શ્રી આચાર્ય પદ : વિ. સં. ૨૦૪૪, ફાગણ વદ ૩, સિદ્ધચક્રપૂજન આદિ પૂજ્યશ્રીની નિશ્રામાં ભણાવવાની રવિવાર, અમદાવાદ. આમંત્રણ પત્રિકા કાઢી હતી. પૂજ્યશ્રીએ સિદ્ધચક્રનું ધ્યાન ધરતાં આસનોપકારી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનું મહા સુદ બારશે વિહાર કર્યો. તેરશે બારેજા પધાર્યા. ચૌદશે શાસન પાંચમા આરાના છેડા સુધી, એટલે કે એકવીસ હજાર સવારે બારેજાથી ખેડા જવા વિહાર કર્યો અને એક સ્કૂટર વર્ષ પર્યત અવિચ્છિન્નપણે ચાલશે તે વાત તો નિરપવાદ પ્રસિદ્ધ અથડાવાથી પૂજયશ્રીને ગંભીર અકસ્માત નડ્યો. સ્કૂટર-સવારને છે. પ્રભુના શાસનમાં અદ્યાપિપર્યત મહાન ધુરંધર મહાપુરુષો ક્ષમા આપવા જાણે પળ-બે પળ ભાનમાં રહ્યા અને પછી તરત થઈ ગયા છે, થાય છે અને થશે જ. શ્રી શત્રુંજય મહાગિરિ આદિ જ બેભાન થઈ ગયા. તાત્કાલિક અમદાવાદ-વાડીલાલ અનેક તીર્થોથી પવિત્ર બનેલી સૌરાષ્ટ્રની ધરતી ઉપર કદંબગિરિસારાભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પણ તૂટીની તાલધ્વજગિરિની નિશ્રામાં આવેલા ઠળિયા (સ્થલિકા) નામના કાંઈ બૂટી નહીં, તેમ સાંજના ૫-૧૦ કલાકે સ્વર્ગગમન કર્યું. પાંચેક હજારની વસતી ધરાવતા ગામમાં શાહ કુટુંબમાં સમગ્ર શહેરમાં અને જોતજોતામાં આખા દેશમાં સમાચાર ફેલાઈ પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૮૩ના ફાગણ વદ ૧-ને શુભ દિવસે ગયા. જે સમયે શ્રી સિદ્ધચક્રપૂજન ભણાવવાનું હતું તે મહા સુદ થયો. પિતાશ્રીનું નામ હઠીચંદ અને માતુશ્રીનું નામ અનોપબહેન પૂનમે વિશાળ જનમેદની વચ્ચે પૂજ્યશ્રીના સંસારીપણે કાકાના હતું. પુત્રનું નામ પરમાણંદ પાડવામાં આવેલું, જે પરમ આનંદના પિત્રાઈ ભાઈ લખમશી ઘેલાભાઈએ અગ્નિસંસ્કાર કર્યો. પૂજ્યશ્રી આરાધક બનીને સાર્થક કર્યું. થોડા સમય પછી, ચરિત્રનાયકના પાછળ અસંખ્ય ગુણાનુવાદ સભાઓ, અસંખ્ય શોકસંદેશાઓ પિતાશ્રી હઠીચંદભાઈએ સકલ સંઘના ઉલ્લાસ સાથે, નૂતન મળ્યાં, જે તેઓશ્રીની લોકપ્રિયતાના સાક્ષીભૂત બની રહ્યાં. એવા શિખરબંધ જિનાલય બંધાવવા માટે ખાતમુહૂર્ત કરીને સં. એ આદરણીય આચાર્યભગવંતને કોટિ કોટિ વંદના હો! ૧૯૮૭ના કારતક વદ ૩-ના શુભ દિને મુંબઈમાં ધામધૂમપૂર્વક સૌજન્ય : શાસનસમ્રાટશ્રીના સમુદાયના પ.પૂ. આ.શ્રી પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે સમયે મુનિ શ્રી શ્રેયાંસચન્દ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી અંકલેશ્વરનિવાસી ડૉ મધુબેન ચંદ્રસાગરજી મહારાજ)ના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને અમિતકુમાર જૈન તથા ઠાકરશી નાગશી શાહ ગામ જ (કચ્છ) મુનિશ્રી હંસસાગરજી તરીકે ઘોષિત થયા. આ વખતે ચરિત્ર નાયકશ્રીની ઉંમર માત્ર સાડાત્રણ વર્ષની હતી. પૂજ્ય મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણા ચાર વર્ષ બાદ Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy