SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા 3oo, જૈનદર્શનનું ઉત્તમ અને તલસ્પર્શી અધ્યયન કર્યું. બહેચરભાઈને એક ને દિવસે મહુડીથી વિહાર કરીને વિજાપુર વિદ્યાશાળા ઉપાશ્રય યતિશ્રીના જ્ઞાનનો લાભ મળ્યો છે અને ત્યારથી બહેચરભાઈને પધાર્યા. “ઓમ અર્ણ મહાવીર' નો અજપાજાપ ચાલુ થયો. સંયમ સ્વીકારવાની ભાવના થઈ. એવામાં તપસ્વીરત્ન મુનિવર્ય શ્રી પૂજયશ્રીને ભવિષ્યનું દર્શન થઈ ચૂક્યું હોય તેમ આસપાસ જોયું. સુખસાગરજી મહારાજ પાલનપુરમાં બિરાજમાન હતા. સર્વ શિષ્ય સમુદાય હાજર હતો. પ્રસન્નતાપૂર્વક નયનો મીંચ્યાં અને બહેચરભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા લેવાની ભાવના દર્શાવી. સમાધિસ્થ થયા. સૌ સ્વમું જોતાં હોય તેમ જોઈ રહ્યા. પૂજયપાદ સં. ૧૯૫૭ના માગશર સુદ ૬ને શુભ દિવસે મહામહોત્સવપૂર્વક આચાર્ય શ્રી મહાપ્રયાણ કરી ચૂક્યા હતા. એ જોતાં જ સૌની દીક્ષા ગ્રહણ કરી. યથાવામગુણા બુદ્ધિના મહાસાગર બન્યા. આંખોમાંથી અશ્રુધારાઓ ચાલી. જીવનની અંતિમ ક્ષણ સુધી પૂજ્યશ્રી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, જ્ઞાનજ્યોતિને અખંડ પ્રકાશિત રાખનારા આ મહાત્માએ ત્રણ ધારણા, ધ્યાન, સમાધિ અને અષ્ટાંગ યોગની સહજભાવે સાધના દિવસ પહેલાં તો એકી સાથે ૨૭ પુસ્તકો પ્રેસમાં મોકલ્યાં હતાં. કરી પારંગત બન્યા હતા. કલાકોના કલાકો સુધી સહજ નશ્વર દેહ પર પણ એવી જ દીપ્તિ પ્રકાશતી હતી. પૂજ્યશ્રીના સમાધિભાવમાં અડોલ રહેતા. અપૂર્વ આધ્યાત્મિક ઓજસવંત સ્વર્ગગમનના સમાચાર વીજળી વેગે ગામોગામ અને નગર નગર લોકોત્તર શક્તિને પ્રભાવે અનેક દૈવી શક્તિઓ આકર્ષાઈને પહોંચી ગયા. ૫૦-૫૦ માઈલના અંતરથી લાખો ભાવિકો ઉમટી પૂજયશ્રીની સેવામાં ઉપસ્થિત રહેવા લાગી. પોતાની પ્રતિભા, પડ્યા. વિજાપુર માનવમહેરામણથી છવાઈ ગયું. જેઠ વદ ૪ને પ્રજ્ઞા અને પુરુષાર્થની શક્તિઓ દ્વારા પૂજયશ્રી સમાજ અને દિવસે ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. ‘જય જય નંદ, જય જય શાસનપ્રભાવનામાં સતત કાર્યશીલ રહેવા લાગ્યા. ભદ્રા'ના જયકારથી ગગન છવાઈ ગયું. લાખો આંખો અશ્રુધારા વહાવતી રહી અને પૂજયપાદ ગુરુદેવનો ક્ષર દેહ પંચમહાભૂતોમાં પૂજયશ્રીનું બીજું મહત્ત્વનું પ્રદાન ગ્રંથરચનાનું છે. તેમણે વિલીન થઈ ગયો. માત્ર એકાવન વર્ષના આયુષ્યમાં ભવ્યતમ એક પછી એક એમ એકસો આઠથી અધિક ગ્રંથો પ્રગટ કરીને સાધના, અને પ્રભાવક સચ્ચારિત્રને લીધે મહાન પૂર્વસૂરિઓની ધર્મજયોતને ઝળહળતી રાખી. અનેક ભાવિકોનાં અંતરમાં જ્ઞાનજયોતનો પ્રકાશ પ્રસાર્યો. સ્થાનકમાર્ગી સંપ્રદાયના શ્રી પંક્તિમાં પ્રકાશી રહ્યા. અમીઋષિ જેવા મુનિઓ આ ગ્રંથોના પ્રભાવથી પૂ. શ્રી સૌજન્ય : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર, વિજાપુર બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય બન્યા અને શ્રી અજિતસાગરજી જિનશાસન પ્રત્યે પ્રેમાદર ધરાવનારા મહારાજ બન્યા. પૂજયશ્રીના સમાજસેવાનાં કાર્યો અને ગ્રંથપ્રકાશનોથી પ્રભાવિત થયેલા અનેક રાજરાજેશ્વરો તેમના ચિરસ્મરણીય મહાપુરુષ દર્શનને ઝંખતા, દર્શન પામી તૃપ્તિ અનુભવતા. સાક્ષરો સમાધાન પૂ. આ. શ્રી વિજયમેઘસૂરિજી મહારાજ પામતા, સમાજસેવકો પ્રેરણા પામીને કર્તવ્યશીલ બનતા. | ગુજરાતમાં સુરત પાસે રાંદેર નામે શહેર છે, તેમાં શ્રી વડોદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની વિજ્ઞપ્તિથી પૂજ્યશ્રીએ વિસા શ્રીમાળી જ્ઞાતિને વિશે સધર્માનુરાગી, સુસંસ્કારી શ્રી રાજમહેલમાં પધારી કરેલાં પ્રવચનથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા હતા. અને વિજયાદશમીને દિવસે થતી પાડાની હિંસા નહિ જયચંદ નામે શ્રેષ્ઠી સદ્ગુણોથી શોભતા, ધર્મપત્ની જમનાબહેન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. માણસાનરેશ, પેથાપુરનરેશ, સાથે રહેતા હતા. તેમને ત્યાં સં. ૧૯૩૨ના મહાસુદ ૮ને દિવસે ઇડરનરેશ, વરસોડાનરેશ આદિ અનેક રાજરાજેશ્વરોએ શિકાર, એક પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાને ખૂબ આનંદ થયો. માંસાહાર, વ્યસનો, જુગાર આદિનો ત્યાગ કર્યો હતો. પૂજ્યશ્રીની બાળકનું નામ મૂળચંદ પાડ્યું. મૂળચંદ બાળપણથી મહાન ગુણોને પંડિતાઈનો પ્રભાવ ગુજરાતની સીમા પાર છેક બનારસ સુધી ધારણ કરનાર બન્યા. યોગ્ય વયે તેમને નિશાળે બેસાડ્યા. તીવ્ર પહોંચ્યો હતો. ત્યાંના મહાવૈયાકરણીઓ અને નૈયાયિકોએ બુદ્ધિવાળા મૂળચંદ ટૂંક મુદતમાં ટ્રેનિંગ કોલેજમાં પાસ થયા. તેઓશ્રીને “શાસ્ત્રવિશારદ'ની માનદ પદવી આપી હતી. સં. પરંતુ સદ્ગુરુદેવનાં બોધવચનથી તેઓ વૈરાગ્યવાન થયા અને ૧૯૭૦ના મહાસુદ પૂર્ણિમાને દિવસે પેથાપુર નગરના આંગણે માતાપિતા આદિ કુટુંબીજનોની સહર્ષ અનુમતિ મેળવી સં. ભારતભરના શ્રીસંઘોએ એકત્રિત થઈને પૂજ્યશ્રીને મહા- ૧૯૫૮ના કારતક વદ ૯ના દિવસે હર્ષોલ્લાસપૂર્વક કરજણ મહોત્સવપૂર્વક આચાર્યપદે આરૂઢ કર્યા હતા. સૌએ આ પ્રસંગનો મુકામે શ્રી તપાગચ્છનાયક સંઘ સ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ખૂબ લાભ લીધો હતો. વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી પ્રવજ્યા પરંતુ સં. ૧૯૮૧ના વર્ષમાં, ૨૪ વર્ષનો ભરપૂર અને અંગીકાર કરી અને શ્રી મેઘવિજયજી નામે ઘોષિત થયા. થોડા વિવિધ કાર્યોથી સમૃદ્ધિને વરેલો દીક્ષાપર્યાય પૂરો થયો. જેઠ વદ ૩ સમય બાદ છાણી ગામે પૂ. ગુરુદેવ હસ્તક વડી દીક્ષા થઈ. પૂ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy