SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ ૩૦૬ ગણનાયક અહીં પધાર્યા હતા. આ સંમેલનમાં અનેક પ્રશ્નો અને શ્રી ઘંટાકર્ણ મહાવીર મહુડી તીર્થના સ્થાપક, પ્રકાંડ વિચારોનું આદાનપ્રદાન થતું. વારંવાર સામે આવતી કોઈ પણ પ્રબોધમૂર્તિ, પરમ યોગનિષ્ઠ, સમર્થ વાદવીર, સમસ્યા પોતાની વિદ્વત્તા દ્વારા પૂજ્ય આચાર્યશ્રી હલ કરતા હતા. વિશાળ ગ્રંથરાશિતા કર્તા, “શાસવિશારદ'ની પદવી સાહિત્યક્ષેત્રમાં પણ અજોડ કામ કર્યું. પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ પ્રાપ્ત કરનાર, પૂર્વધરો સમી શાસનપ્રભાવતા કરનાર વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા લિખિત “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ'નું સંપાદન એમણે અને પૂજ્ય મુનિ શ્રી યતીન્દ્ર પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયજી મહારાજે કર્યું અને પ્રકાશિત કરાવ્યું. ઉપરાંત, “શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ ચન્દ્રરાજ ચરિતમ્', “દૃષ્ટાંતશતકમ્', “શાન્તસુધારસ ભાવના' આદિ ગ્રંથો એમના સાહિત્ય-સર્જનનાં પ્રબળ પ્રમાણ છે. શીલ, સંસ્કાર અને સુવિશુદ્ધ સંયમની સૌરભથી સદા સુરભિત ‘જિનેન્દ્ર ગુણમંજરી’ એમની કવિત્વશક્તિનું પ્રબળતમ પ્રમાણપત્ર ગુણિયલ ગુર્જરદેશની શસ્યશ્યામલા છે. વળી, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકાઓ, ઉદ્યાપન, ઉપધાન રત્નગર્ભા ભૂમિ પર એક દિવસ એક આદિ જે જે કાર્ય એમના દ્વારા કરવામાં આવ્યાં, તે બધાં એમની તેજપુંજ પ્રગટ્યો. એ ભૂમિ તે સુરમ્ય શાસનભક્તિનાં જ્વલંત દૃષ્ટાંતો છે. મુનિરાજ શ્રી દાનવિજયજી આમ્રઘટાઓ વચ્ચે શોભતાં પ્રાચીન તથા શ્રી કલ્યાણવિજયજી, શ્રી તત્ત્વવિજયજી અને શ્રી જૈન ઉજંગ જિનાલયો વડે શોભતી ચારિત્રવિજયજી એમના સુશિષ્ય હતા. પૂ. આચાર્યજીએ હંમેશાં વિજાપુર (વિદ્યાપુર) નગરીઃ અને તે સાધના-આરાધનામાં રત રહીને જીવનની એક એક ક્ષણ દિવસ વિ. સં. ૧૯૩૦ના મહા શાસનસેવા અને આત્મોદ્ધારનાં કાર્યોમાં લગાવી. એમાં પ્રબળ માસનો કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો ધન્ય પ્રતાપી આચાર્યથી “ૐ અહમ્-ૐ અહમના જાપ જપતાં દિવસ. તે ધન્ય દિવસે પાટીદાર જ્ઞાતિના અગ્રગણ્ય શ્રી શિવાભાઈ સ્વસ્થ ચિત્તે સં. ૧૯૯૩માં મહા સુદ ૭ને દિવસે આહોર પટેલની શીલવતી ભાર્યા અંબાબહેનની રત્નકુક્ષીએ તેજસ્વી પુત્રને નગરમાં સ્વર્ગવાસી થયા. આહારના ભાવિકોએ ભવ્ય શિબિકાનું જન્મ આપ્યો. ઝગમગતું ભવ્ય લલાટ, પ્રેમસાગર સમાં નયનો, નિર્માણ કર્યું. પૂજ્યશ્રીના પાર્થિવ દેહના ધૂમધામથી અગ્નિસંસ્કાર પ્રભાવશાળી મુખારવિંદ અને સસ્મિત ચહેરો, આબાલવૃદ્ધ સૌને કરવામાં આવ્યા, અને ત્યાં એક સુંદર સમાધિમંદિર બનાવવામાં આકર્ષી રહ્યો. ફોઈએ નામ પાડ્યું બહેચરદાસ. શૈશવકાળથી આવ્યું. તે મંદિરમાં શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, બાળકમાં મહાત્માનાં લક્ષણો દષ્ટિગોચર થતાં હતાં. એકવાર શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમ નાનકડા બહેચરને ઝાડની ડાળીએ ઝોળી બાંધીને સુવડાવ્યો હતો, વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાઓની સ્થાપના ત્યાં ઉપર મોટો સાપ આવીને બેઠો. સૌ હતપ્રત થઈ ગયાં, પ્રાર્થના કરવા લાગ્યાં. એટલામાં સાપ આપોઆપ ધીમે ધીમે સરકીને ચાલ્યો કરવામાં આવી છે. જેમ ઉદિત થતો સૂર્ય અસ્તાચલનો પણ ગયો. આ વાત સાંભળી એક મહાત્માએ ભવિષ્યવાણી ભાખી કે, આશ્રય લે છે તેવી રીતે આચાર્યશ્રી પણ પાર્થિવ દેહ રૂપે હંમેશ યહ લડકા બડા સંત યોગી હોગા' અને બાળક બહેચરે મોટા થતાં માટે આપણાથી વિદાય થઈ ગયા, પરંતુ અક્ષરદેહથી ઘણું ઘણું એવાં લક્ષણો બતાવવા પણ માંડ્યાં. બહેચર ભણવામાં અને રમતઆપી ગયા છે. આવા શાંતિના અવતારને સો સો વંદના! ગમતમાં અગ્રેસર રહેવા લાગ્યો. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી આદિ પ.પૂ. આ.શ્રી જયંતસેનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી ભાષાઓ સારી રીતે શીખીને પાંચ ધોરણ સુધી તો પ્રથમ નંબર પ્રાપ્ત ઘેવરચંદજી મોદી-રાયપુર (કર્ણાટક)ના સૌજન્યથી કર્યો. મિત્રો પાસેથી ધાર્મિક અભ્યાસની વાતો સાંભળી પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક વિનયસહ ગુરુ પાસેથી ગ્રહણ કર્યો. મુખપાઠ કર્યો, રાત્રિભોજન અને કંદમૂળનો -ત્યાગ કર્યો. જોતજોતામાં પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રંથનો સંગીન અભ્યાસ પૂર્ણ કર્યો. અર્થ-ભાવાર્થ-પરમાર્થનું પરિશીલન કર્યું. હજી પણ વધુ અધ્યયનની ' ઝંખના જાગી. ગુજરાતના કાશી સમા જ્ઞાનતીર્થ મહેસાણામાં “શ્રી યશોવિજયજી જૈન-સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા'માં પ્રવેશ મેળવ્યો અને ત્યાં જ L. , Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy