SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ : કે છે ક ક પાનબાવા તવારીખની તેજછાયા ૩૦૫ ઉત્તીર્ણ થયા અને દેવીચંદને દીક્ષા પ્રદાન કરવાનો નિર્ણય લેવાતાં - તને શ્રી મુકે સં. ૧૯૫૨ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા) નું શુભ મુહૂર્ત અને શુભ સ્થળ અલીરાજપુર નિર્ધારિત કરવામાં આવ્યાં. દીક્ષાનો એ ધન્ય દિવસ આવી પહોંચતાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં દેવીચંદને ભાગવતી દીક્ષા પ્રદાન કરવામાં આવી. હવે દેવીચંદ મુનિ શ્રી દીપવિજયજી મહારાજ બન્યા. બાળકમાંથી બાળમુનિ બન્યા અને પછી બન્યા વિદ્યાર્થી મુનિ. એમણે જ્ઞાનાર્જનને જ ધ્યેય બનાવ્યું. ગુરુદેવશ્રીના સ્વમુખેથી સાધ્વાચારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આગમસૂત્રોનું ગહન અધ્યયન કર્યું. નાની વય હોવા છતાં વિદ્યાપિપાસા, પ્રખર બુદ્ધિશક્તિ જેવા વિશેષ ગુણોથી આ બાળમુનિ સૌ માટે આશાસ્પદ અને પ્રેરણામૂર્તિ બની રહ્યા. જ્ઞાનાભ્યાસમાં આગળ વધતાં સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, ન્યાય અને અલંકારનું જ્ઞાન સંપાદન કર્યું તથા અન્ય દાર્શનિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ વિકાસ સાધ્યો. પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સં. ૧૯૬૩ના પોષ સુદ ૭ને દિવસે રાજગઢ (પાળવા) માં દિવંગત થયા. માતા-પિતાના વિયોગ પછી જેઓએ એમને વાત્સલ્ય અને ઓજસ પ્રદાન કર્યું હતું. તેઓશ્રી પણ ચાલ્યા ગયા. પૂજ્યશ્રી ચાલ્યા ગયા, પણ પૂજ્યશ્રીની મૂર્તિ મુનિશ્રીના (૧) પ.પૂ.આ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. (૨) પૂ.આ.શ્રી ધનચંદ્રસૂરિજી મ. સા. (૩) પૂ.આ.શ્રી ભૂપેન્દ્રસુરિજી મ. સા. (૪) પૂ.આ. શ્રી હૃદયમંદિરમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ. ત્યાર બાદ ગચ્છનાયક પૂ. ચતીન્દ્રસૂરિજી મ.સા. (૫) પૂ.આ. શ્રી વિધાચંદ્રસૂરિજી મ.સા. આ. શ્રી ધનચંદ્રસૂરીજીની છત્રછાયામાં પણ તેઓશ્રીની વિદ્વત્તા (૬) પ.પૂ.આ.શ્રી જયંતસેનસૂરિજી મ. સા. () પૂ. ઉપા. શ્રી મોહનવિજયજી મ.સા. (૮) પૂ ઉપા. શ્રી ગુલાબવિજયજી મ.સા. વિકાસ પામતી ગઈ. કાવ્ય અને સાહિત્યમાં પણ એમણે અસામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી. આને લીધે તેઓશ્રી પંડિતવર્ગમાં ભાગ્યજોગે ધર્મરંગમાં રંગાયેલા પારેખ કેસરીમલજી સાથે બાળક પ્રિયપાત્ર બની ગયા. પરિણામે, સં. ૧૯૭૬માં વિકત્સમાજે દેવીચંદનો મેળાપ થયો. બાપદાદાએ હીરા અને રત્ન પારખાં તેઓશ્રીને સાહિત્યવિશારદ, વિદ્યાભૂષણ જેવી વિશેષ પદવીઓથી હતાં, ત્યારે આ પારેખે એક નરરત્નને પારખ્યો. પારેખને લાગ્યું કે આ બાળક જૈનશાસનને શોભાયમાન કરી દેશે. આમ સં. ૧૯૭૭ના ભાદરવા સુદ ૧ને દિવસે આચાર્યશ્રી વિચારીને શ્રી કેસરીમલજી તેને પોતાની સાથે ગુરુદેવ પાસે લઈ ધનચંદ્રસૂરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ થઈ ગયો. ચતુર્વિધ સંઘે ગયા. ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનાં દર્શન એકત્રિત થઈને, સર્વાનુમતિથી મુનિરાજને જાવરામાં સં. - થતાં જ દેવીચંદ પ્રસન્ન થઈ ગયા. સાચા ગુરુ મળ્યા અને ૧૯૮૦માં આચાર્યપદથી વિભૂષિત કર્યા. સાથોસાથ ભાગ્યભાનું પ્રકાશિત થઈ ઊઠ્યો! નામપરિવર્તન કરી શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ગુરુદેવશ્રીએ ભાગ્યરેખા અને શરીરાકૃતિ જોઈ, પરીક્ષા રાખવામાં આવ્યું. ગણાધીશપદ પર બિરાજમાન થયા પછી કરી અને આગમ સંબંધી પૂછપરછ પણ કરી. બાળકે પ્રશ્નના શ્રીમમાં શાંતિગાંભીર્ય આદિ ગુણો વધુ ને વધુ વિકસતા રહ્યા. ઉત્તર સારી રીતે આપ્યા અને ગુરુદેવ પાસે રહેવાની ઇચ્છા વ્યક્ત તેજ અને પ્રતાપ વિકસિત થતાં રહ્યાં. ગણનાયકની પ્રતિભા સર્વત્ર કરી. ભાવિભાવજ્ઞાતા પૂ. ગુરુદેવે એ જાણી લીધું કે માળીનું ફૂલ પ્રકાશિત થવા માંડી. સ્વ–પર ગચ્છીય શ્રમણવૃંદમાં અનોખું જિનશાસનની સૌરભ ફેલાવ્યા વિના રહેશે નહીં. તેથી તેઓશ્રીએ સ્થાન પ્રાપ્ત કરેલા આચાર્યશ્રીની વિદ્વત્તા સુજ્ઞજનોને પણ પતાની સંમતિ આપી દીધી. દેવીચંદ ત્યારે માત્ર સાત જ વર્ષના આકર્ષિત કરતી રહી. સં. ૧૯૯૦માં શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું હ૫ છતાં પણ ઉત્કૃષ્ટ ક્રિયાપાલક પૂજ્ય ગુરુદેવશ્રીની પરીક્ષામાં વિશાળ સંમેલન અમદાવાદમાં મળ્યું હતું. દરેક ગચ્છના મુખ્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy