SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ચતુર્વિધ સંઘ + , ધારણ કરવા લાગ્યા. જીવન સંયમ માટે, મોક્ષ માટે જ છે એવી દઢ શ્રદ્ધા સેવવા લાગ્યા. રાત્રિભોજન કે હોટલમાં ખાવાનું બંધ કર્યું. આસો વદ ૮થી કારતક સુદ ૫ સુધી મિષ્ટાન્ન લેતા નહીં. પોતાને વાપરવા મળતા પૈસા દીનદુઃખીને આપી દેતા. ૧૪ વર્ષની ઉંમરે ચાર મિત્રોએ થોડા પૈસા ભેગા કર્યા અને મહાવીર જન્મકલ્યાણકના દિવસે ૭૦ પુણ્યવાનોને એક આનાની પ્રભાવના કરી હતી. બાબુભાઈની આ ધર્મપ્રવૃત્તિ અને ચારિત્રપ્રવૃત્તિથી પિતા રતિલાલ પણ ખૂબ જ રાજી રહેતા. તેઓ ઇચ્છતા કે પોતાની હયાતીમાં જ બાબુલાલની દીક્ષા થાય અને બન્યું પણ એમ જ. ભવતારિણી દીક્ષાદાતા પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પાવક નિશ્રામાં દાદરમુંબઈમાં સં. ૨૦૧૦ના મહા સુદ ૪ને શુભ દિવસે પ્રવ્રજયા સ્વીકારીને બાબુભાઈ ૧૭ વર્ષની યુવાન વયે પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી પ્રભાકરવિજયજી નામે ઘોષિત થયા. અત્યાર સુધી તેમણે પાંચ ઉપવાસ પાંચ વખત, છ ઉપવાસ છ વખત, સાત ઉપવાસ, આઠ અટ્ટમ પૂર્ણ કર્યા. ૨૪ ભગવાનના ચઢતા-ઊતરતા, વળી ચઢતા ઉપવાસ અગ્યાર વખત, નવ ઉપવાસ ત્રણ વખત આ સો–ઓળી ઉપરાંત એક હજાર આયંબીલ કર્યા છે. તેમજ ૧૬ ઉપવાસ, ૩૦ ઉપવાસ, ૩૩ ઉપવાસ, આયંબિલ, ૧૦૦ ઓળી પૂરી થઈ ગઈ છે. પૂજ્યશ્રીની વર્ધમાન તપની ૯૫મી ઓળી નિમિત્તે ૯૯ છોડનો ભવ્ય ઉદ્યાપન ૪૨ ઉપવાસ કરીને જૈન જગતમાં તપસ્વીઓને મહોત્સવ તેમ જ ૯૪ અને ૯૬મી ઓળી નિમિત્તે ભવ્ય પ્રેરણા માટે ક્રાંતિ સર્જી છે. અત્યાર સુધી આયંબિલો ઉજમણાં અમદાવાદ-નવરંગપુરામાં ઊજવાયાં હતાં. એવી જ ૫૦૭૦ તેમજ તીર્થંકર તપના આયંબિલો પણ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં ૨૦ જેટલાં ઉજમણાં, ૧૦૦૦ કરેલ છે. ૬૦ હજાર કિલોમીટરથી વધારે ૧૫ છ'રીપાલિત યાત્રાસંઘો અમદાવાદ, જામનગર, બોરસદ પગપાળા વિહાર તેમજ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, આદિ સ્થાનોમાં ઉપધાનતપની આરાધના, અનેક ભવ્યાત્માઓને બિહાર ભારતના દસથી બાર રાજ્યમાં તેમણે ધર્મ દીક્ષા પ્રદાન, ૧૫ જેટલા નવા સંઘોની સ્થાપના અને સ્થિરતા, ૪૦ જેટલાં નાનાંમોટાં જિનમંદિરોનાં નિર્માણ, પાંચ દેરાસરોના પમાડ્યો છે. જીર્ણોદ્ધાર, અનેક ઉપાશ્રયોનું નિર્માણ, ૧૩/૧૪ પાઠશાળાઓની ગુરુકપાના બળે અને ફળસ્વરૂપે પૂજ્યશ્રીમાં સાધના- સ્થાપના આદિ મહાન પ્રભાવક કાર્યો થયાં છે. પૂજ્યશ્રીએ સ્વાધ્યાય-શાસનસેવાના અનેકાનેક ગુણોનો વિકાસ થયો. સ્વ-પર અમદાવાદમાં શ્રી કૃષ્ણનગર જૈન સંઘ અને શ્રી બાપુનગર જૈન કલ્યાણની પ્રવૃત્તિઓમાં તપશ્ચર્યા એ સંયમજીવનનો પાયો છે. સંઘ આદિની સ્થાપના કરાવી છે. તેઓશ્રી દ્વારા જ્યાં સંઘો પૂજ્યશ્રીએ તો સંસારીપણામાં પણ તપ-સાધના પર વિશેષ રુચિ સ્થપાયા. એ આજે સારી રીતે વિકાસ પામ્યા છે. ૨૦ ઘરોનો દર્શાવી હતી. સાધુપણામાં તો આ ગુણનો અનેકગણો વિકાસ સંઘ ૧૬૦૦ ઘર સુધી પહોંચ્યો છે. જ્યાં જ્યાં ચાતુર્માસ થયાં થયો. પૂજ્યશ્રીએ આજ સુધીમાં છઠ્ઠનાં પારણે છઠ્ઠ–એક માસ, છે. ત્યાંના શ્રીસંઘોમાં આરાધનાનાં પૂર ઊમટ્યાં છે. દાનચારનાં પારણે ચાર–એક માસ, પાંચ ઉપવાસ પાંચ વારથી શીલ-તપ-ભાવનાના ડંકા વાગ્યા છે. સં. ૨૦૪૭માં ૯ માંડીને ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૦, ૩૦, ૩૩, ૪૨ દેરાસરોની પ્રતિષ્ઠા, ૨૦૧૯માં સાત દેરાસરમાં પ્રતિષ્ઠા ઉપવાસની આરાધના દોઢ વર્ષમાં કરી છે. આજ સુધીમાં સત્તર પૂજ્યશ્રીની પ્રેરણા-નિશ્રાથી થઈ છે. રાજકોટમાં રૈયા રોડ તથા સો ઉપરાંત ઉપવાસ કર્યા છે. વીશસ્થાનક તપની ઓળી, ૧૦૮ શ્રમજીવી સોસાયટી નં. ૩માં શિખરબંધી દેરાસરો બંધાયાં છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy