SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૩૬૩ પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ જેઠમલજી રાખ્યું. શાળાકીય અને પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને વશવર્તીને સં. ૨૦૪૪ના ફાગણ શિક્ષણ લઈને વેપારધંધાર્થે મુંબઈ આવેલા જેઠમલજીને પૂ. આ. વદ ૩ને શુભ દિવસે રાજસ્થાનના દલોટ મુકામે આચાર્ય પદે શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો પાવનકારી સંપર્ક થયો અને આરૂઢ કરવામાં આવ્યા. અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા તેઓ સંયમી બનવાના મનોરથવાળા થયા. સંસારની જંજાળમાં જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવનાર પૂજ્યશ્રીનો સંયમપર્યાય જકડાઈ ચૂક્યા હોવાથી આ મનોરથ સફળ બનાવવા ઘણો ૫૦ વર્ષનો છે. પૂજ્યશ્રી સ્વસ્થ અને પ્રભાવક જીવન દ્વારા પુરુષાર્થ કરવો પડ્યો, પણ અંતે વિજયી બનીને સં. ૨૦૦૮ના દીર્ધકાળપર્યત શાસનસેવા કરતા રહો એ જ પ્રાર્થના અને જેઠ સુદ પાંચમે મુંબઈ ભાયખલ્લામાં સંયમ સ્વીકારીને મુનિ શ્રી પૂજ્યશ્રીને અંતરની ભાવભીની વંદના! જિતેન્દ્રવિજયજી મહારાજ બન્યા અને ગુરુપદે પૂ. મુનિવર્ય શ્રી ભેરુતારકધામ તીર્થે ૧૭ મહાન આચાર્યો તથા ૬00 ભાનવિજયજી મહારાજને સ્થાપિત કર્યા. સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ૨૦ હજાર ભાવિકો સાથે ગુરુસમર્પણ, જ્ઞાનધ્યાનની તાલાવેલી, તપપ્રેમ આદિ ઐતિહાસિક ભવ્ય અંજનશલાકા પ્રસંગ ધામધૂમથી ઊજવાયો. ગુણોના પ્રભાવે થોડા જ સમયમાં તેઓશ્રીએ અદ્દભુત પ્રગતિ સૌજન્ય : જનગુણ આરાધક ટ્રસ્ટ, ૧૫૧ ગુલાલવાડી, મુંબઈ-૪ સાધી. પૂજ્યશ્રીના નાનાભાઈ ગણેશમલજીએ પણ વડીલ બંધુના સંયમજીવનથી આકર્ષાઈને બે વર્ષ બાદ દીક્ષા લીધી. મુનિ શ્રી પ્રખર તપસ્વી, સાહિત્યસર્જક અને મહાન જિતેન્દ્રવિજયજી મહારાજ પર ગજબની ગુરુકૃપા હતી, એથી શાસનપ્રભાવક : વર્ધમાન તપોનિધિ, ૨૨૪ થોડાં જ વર્ષોમાં જ્ઞાન-ધ્યાન અને તપ-જપનાં ક્ષેત્રે પૂજ્યશ્રીએ અઠ્ઠમતપના આરાધક ખૂબ જ સુંદર પ્રગતિ સાધી. અઠ્ઠમ એમનો પ્રિય તપ. ૪00 પ.પૂ.આ.શ્રી વિજયભાકરસૂરિજી મ.સા અટ્ટમ કરીને આ ક્ષેત્રમાં મહાન સિદ્ધિ મેળવી. તદુપરાંત કર્મસાહિત્યના સર્જનમાં પણ સુંદર ફાળો આપ્યો. પૂ. દાદા પોતાના પરોપકારી અને પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે ગાદેવના કાળધર્મ બાદ તેઓશ્રીએ પોતાની તિરાધિકા ર જિનશાસનના ચતુર્વિધ સંઘનો જેમના પ્રત્યે અવિહડ રાગ તરીકે મેવાડને પસંદ કર્યું. આ પ્રદેશનો ઘણી રીતે ઉદ્ધાર કરવો રગેરગમાં વ્યાપી વળેલો છે તેવા શ્રી વિજયપ્રભાકરવિજયજી જરૂરી હતો. વિશાળ અને મહાન જિનમંદિરો જર્જરિત થઈ ગયાં મહારાજ પણ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના હતાં, કયાંક મંદિરો સારાં હતાં, તો પૂજકોનો અભાવ હતો. આ સમુદાયમાં વિનય, વિવેક, મમતા, ઉદારતા, વિદ્વત્તા, બધી ખામીઓને નજર સમક્ષ રાખીને પૂ. પંન્યાસજી વ્યવહારકુશળતા, પરોપકારિતાને લીધે અત્યંત લોકપ્રિય જિતેન્દ્રવિજયજી ગણિવરે ખૂબ જ કષ્ટો સહન કરીને મેવાડમાં મહાત્માની ખ્યાતિ ધરાવે છે. જ્યાં ૨૫ જેટલાં જિનમંદિરો વિચરણ ચાલુ રાખ્યું અને પૂજ્યશ્રીના પ્રયત્નોથી થોડાં વર્ષોમાં જિનશાસનની આલબેલ પોકારી રહ્યાં છે, જ્યાંથી અસંખ્ય મેવાડ પ્રદેશ ધર્મજાગૃતિ અનુભવી રહ્યો. પૂજ્યશ્રીની પાવનકારી ભવ્યાત્માઓ પ્રવ્રજ્યાના પુનીત પંથે પળ્યા છે, તે વિરાગનગરી પ્રેરણાથી ૨00 મંદિરોનો જીર્ણોદ્ધાર થયો. ૧૫૦ જેટલાં રાધનપુરમાં શેઠ રતિભાઈ ભૂરાભાઈ દોશીનાં સુશ્રાવિકા મંદિરોની પ્રતિષ્ઠાઓ થઈ. ૨૫ ઉપરાંત ઉપધાનતપ થયાં. ૪૫ ધર્મપત્ની હીરાબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૯૨ના ફાગણ વદ ૧ દીક્ષાઓ થઈ. ૨૫ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થયાં, જેમાં (ધુળેટી)ને દિવસે તેઓશ્રીનો જન્મ થયો. પૂજ્યશ્રીનું સંસારી નામ રસબંધો' નામનો ૨૫ હજાર શ્લોકમાં સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ પ્રગટ બાબુભાઈ હતું. બાબુભાઈ કુસંગને પ્રતાપે બાલ્યકાળમાં ઉન્માર્ગે થયો છે. પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે ૧૫ જેટલા જ્ઞાનભંડારો ચડી ગયા હતા, પરંતુ પૂ. મુનિવરોના સત્સંગે તરત જ સન્માર્ગે સ્થાપિત થયા. પૂજ્યશ્રીના કુટુંબમાંથી જ છે મુમુક્ષુઓએ દીક્ષા શા ચડી ગયા. છ વર્ષની કુમળી વયે આયંબિલની ઓળી કરવાનું અંગીકાર કરી છે. મન થયું અને હોંશે હોંશે કરી. નાનપણથી જ ધાર્મિક સંસ્કારો સુદૃઢ અને સુવિકસિત થયા. કુટુંબ ધંધાર્થે મુંબઈ આવ્યું, તેમાં મેવાડ પ્રદેશમાં અનેક નાનાંમોટાં તીર્થોનાં જીર્ણોદ્ધાર, પરમ શાસનપ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિકાસ, વિસ્તાર તથા રક્ષણ માટે અને તેને સક્ષમ અને સુદઢ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોની પ્રગાઢ અસર બનાવવા ભગીરથ અને સતત પરિશ્રમ ઉઠાવવા બદલ થઈ. માતાપિતાની ધાર્મિક વૃત્તિએ બાબુભાઈને પ્રોત્સાહન પૂરું પૂજ્યશ્રીને “મેવાડ દેશોદ્ધારક” તરીકે ઓળખવામાં આવ્યા. પાડ્યું. તેઓ સંયમજીવનના પૂર્વસંસ્કરણ રૂપ અનેક વ્રત-નિયમો તેઓશ્રીની યોગ્યતા પ્રમાણે, શ્રી સંઘની નમ્ર વિનંતીઓ થવાથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy