SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા. ૩૬૫ વર્ધમાનનગરમાં સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં અનેકવિધ દિવસે પાલિતાણામાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી તપારાધનાઓ અને અનુષ્ઠાનો થયાં છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજે ગણિ પદ, સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને દિવસે ભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના નિમિત્તે, તેમની દીર્ધ અને ઉજ્વળ સંયમસાધનાની વરદ હસ્તે પંન્યાસ પદ અને સં. ૨૦૪૬ના ફાગણ સુદ ૧૧ને અનુમોદનાર્થે ભવ્ય મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં ઊજવાયો છે. શુભ દિવસે બોરસદ મુકામે પૂ. આ. શ્રી વિજયરાજતિલકપૂજ્યશ્રીનાં અપ્રમત્ત જીવનચર્યા, સતત આત્મચિંતન અને સ્વ- સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદ પ્રદાન કરવામાં પર કલ્યાણની તીવ્ર ભાવનાના કારણે સંઘ અને શાસનનાં અનેક આવ્યાં. પદપ્રદાનના આ દિવસે, પ્રસંગને અનુલક્ષીને બોરસદમાં કાર્યો સુસમ્પન્ન બની રહ્યાં છે. ૨૦૫૯માં બોરસદના જીર્ણોદ્ધાર પામી રહેલા શ્રી આદિનાથ જિનમંદિર માટે સારું ફંડ ચોમાસામાં પર્યુષણ અને અઠ્ઠાઈ કરી આઠે દિવસનાં બે થયું. બોરસદમાં તાજેતરમાં ૨૦૫૯માં ઉપાશ્રયના જીર્ણોદ્ધાર વ્યાખ્યાન છોડીને બધાં વ્યાખ્યાન વાંચ્યાં હતા. માટે ૨૭ લાખનું ફંડ કરેલ અને નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરી પૂજ્યશ્રીની મહાન તપશ્ચર્યાઓ અને શાસનપ્રભાવનાનાં વિદ્યાનગર ચાતુર્માસ કરેલ છે. બહારગામના સંઘોએ તેમ જ અનેક કાર્યોની જેમ તેઓશ્રીનું અધ્યયનફળ થોડું થોડું પણ ભવ્ય ભાવિકોએ જૈનમંદિરમાં દેવદ્રવ્ય અને સ્વદ્રવ્ય અર્પણ કરી સુંદર છે. વિવિધ ગ્રંથો અને સાહિત્યના તલસ્પર્શી અધ્યયનને લીધે લાભ લીધો. જીવદયામાં પણ અનુમોદનીય ફાળો નોંધાયો. આ પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વક્તત્વશક્તિનો અદભત વિકાસ સધાયો પ્રસંગે પૂજ્યશ્રીના સંસારી સંબંધીઓએ પણ દ્રવ્યનો અનુપમ છે. તેઓશ્રી મધુર અને સરળ વાણીમાં ગહન અને ભાવપૂર્ણ સવ્યય કર્યો હતો. સાધના-આરાધનામાં ઉત્કૃષ્ટ સ્થાને બિરાજતા પ્રવચનો કરવામાં કશળ છે. તેઓશ્રીનાં પ્રભાવશાળી પ્રવચનોથી આ સૂરિવર નિરામય દીર્ધાયુષ્ય પામીને શાસનપ્રભાવનાનાં પ્રેરાઈને અનેક ભાવિકો. ખાસ કરીને, યુવાવર્ગમાં ધર્મજાગતિના સર્વોત્કૃષ્ટ કાર્યો સફળતાપૂર્વક પાર પાડતા રહો અને તે માટે જુવાળ આવ્યા છે. એવી જ રીતે, પોતાના અગાધ અભ્યાસના શાસનદેવ પૂજ્યશ્રીને સંપૂર્ણ સ્વાથ્ય બક્ષો એવી અભ્યર્થના સાથે ફળસ્વરૂપે પૂજ્યશ્રીએ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! લોકોપકારી–લોકભોગ્ય સાહિત્યસર્જનમાં તેઓશ્રી અગ્રેસર રહ્યા મહારાષ્ટ્ર માલેગાવમાં લાખ્ખોના ફંડથી ૬૮ તીર્થ મંદિર છે. ધર્મ, અધ્યાત્મ, સમાજ, વિજ્ઞાન આદિ વિષયોને સાંકળીને બનાવેલ છે. વર્તમાન સંદર્ભમાં ધર્મસંસ્થાપના અને જૈનદર્શનની મહત્તા - પૂજ્યશ્રીના અંતરમાં ઔદાર્યતા, આંખોમાં નિર્મળતા, પ્રતિપાદિત કરતા ૪૦ થી વધુ ગ્રંથો રચ્યા છે, જેમાં ‘વિજ્ઞાન સ્વભાવગત સરળતા, સાર્વત્રિક સાદગી, સંઘ પરોપકાર અને જૈનદર્શન' ભાગ ૧-૨, “સંસ્કૃતિનું વિજ્ઞાન', “શ્રમણો પરાયણતા-પરસ્પર આત્મીય સદ્ભાવ દ્વારા શ્રી સંઘની પાસકનું ઝગમગતું જીવન”, “વિલય ચિનગારી', “પ્રેરણાની સમન્વયતા માટેનો પ્રયત્નોના ઉત્કૃષ્ટ ગુણવૈભવ આદર ભાવથી પરબ', “મહામંત્રનું વિજ્ઞાન', “જીવનમાં મૌનનો ચમત્કાર', મસ્તકને ઝુકાવનારો છે. વીતરાગવચનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન', “સાપેક્ષવાદનું વિજ્ઞાન', પ્રેમસૂરિદાદા’, ‘જીવનનું અમૃત”, “આત્મવાદ', “જીવન અને ૨૦૬૦માં વલ્લભવિદ્યાનગરમાં ચોમાસાના ભવ્ય વ્રતો’, ‘ક્રોધનો દાવાનળ અને ઉપશમની ગંગા’, ‘ચિંતનનું સામૈયા બાદ સાધર્મિક વાત્સલ્ય તથા શિરવડ કરતા પૂર્ણ થયું. ચૈતન્ય', “આચારસંહિતા', “અદેશ્ય એટમ બોમ્બ', “રાત્રિભોજન દરેકને ૪૫ રૂપિયાથી તથા ગોળના રવાથી બહુમાન થયું. કેમ નહિ?', “બાળભોગ્ય નવકાર', “ધર્મનું વિજ્ઞાન’, ‘સાર્થવાહ', ચંદ્રમણિ તીર્થ પેઢી બનાસકાંઠામાં ૨૦૩૪માં નવા ડીસામાં મારું વહાલું પુસ્તક', “પુસ્તકની સાથે', ચિંતનની સાથે સાથે ચોસઠ પહોરી પૌષધ ભાઈબહેન મળીને સાડાચારસો કરાવ્યાં પ્રશ્નોતરી આદિ નૂતન શૈલીથી લખાયેલા ગ્રંથો છે. વિજ્ઞાન હતાં. ૨૦૬૧નું ચોમાસુ રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં સંપન્ન વિષયક ગ્રંથોની તો હજારો નકલો ખપી ગયેલી છે અને થયું. ૨૦૩૫માં વાવમાં તેમની નિશ્રામાં ભોજન પ્રતિક્રમણ કરતા દેશવિદેશમાં લોકપ્રિય પણ થયેલી છે. ભાભરમાં ૨૦૩૬માં બસ્સોથી અઢીસો જણ પુરષો પ્રતિક્રમણ કરતા હતા. એવી અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા બહુમુખી પ્રતિભાને ઉપસાવતા સાધુવરને સં. ૨૦૪૧માં માગશર સુદ ૬ને સૌજન્ય: શ્રી કીર્તિકુમાર માણેકલાલ પરિવાર બોરસદ શ્રી વર્ષાબેન ભૂપેન્દ્રભાઈ નટવરલાલ, વલ્લભવિદ્યાનગર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy