SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫o તવારીખની તેજછાયા નવમલજી તરીકે સંવત ૧૯૬૦ને જેઠ સુદ ૧૪ના જન્મ લઈ तस्मै श्री गुरवे नमः સુરત પાસે મરોલી ગામમાં તેમના ફોઈને ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૬ વર્ષની વયે સુરતના ધર્મનિષ્ઠ વ્રતધારી સુશ્રાવક શ્રીકૃષ્ણાજી જોધાજીને ત્યાં રહેતાં ધર્મપ્રેરણા મેળવી વ્રત, પચ્ચકખાણ, સામાયિક, પૌષધમાં જોડાવા લાગ્યા. | વિક્રમ સંવત ૧૯૮૦માં સુરત, ગોપીપુરામાં પં. શ્રી પદ્મમુનિજી મહારાજા પાસે ઉપધાન કર્યા. ત્યાં દીક્ષાની ભાવના થઈ અને ૧૯૮૪ના મહા વદ ૩ના શ્રી શત્રુંજયાવતાર કતારગામ તીર્થમાં દીક્ષા થઈ. નામકરણ પૂ. પં. શ્રી કનકમુનિ ગણિના શિષ્ય શ્રી નિપુણમુનિજી મહારાજ થયું. શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય પૂ. શ્રી દેવમુનિજી મ. પાસે વૈયાવચ્ચ ભક્તિ કરતાં આગમસૂત્રોનું વાચન કર્યું. પં. શ્રી કીર્તિમુનિજી મ. તથા પં. શ્રી હરમુનિજી મ. તથા પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મ. પાસે યોગોદ્ધહન કર્યા. સંવત ૨૦૧૨માં સુરત વડા ચૌટામાં પૂ. આ. શ્રી ૫) સમુદ્રસૂરિજી પાસે પંન્યાસ પદવી થઈ. સં. ૨૦૧૮માં મુંબઈ લાલબાગ ચોમાસું કરી પૂ. શ્રી મોહનલાલજી સ્મૃતિ ગ્રન્થ પ્રગટ (૧) પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. કરાવ્યો. સં. ૨૦૨૩ના ચૈત્ર વદ ૭ ને તા. ૩૦-૩-૧૯૬૭માં (૨) પ.પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી આદિ પાંચ આચાર્યોની નિશ્રામાં (૩) પ.પૂ.આ. શ્રીમુક્તિચંદ્રસૂરીશ્વરજી મ. સા. આચાર્ય પદવી થઈ અને સમેતશિખરજીના તથા કલકત્તાથી (૪) પ.પૂ.આ.શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ.સા (૫) પ.પૂ.આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા. પાલિતાણા સંઘમાં પધાર્યા. વિહારમાં પણ શ્રી વર્ધમાન તપની ઓળીઓ ચાલુ રાખી-૧૧૦ ઓળી સુધી પહોંચ્યા. અંતિમ પણ છે. પૂ. સ્વર્ગગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચંદ્ર-સૂરીશ્વરજી ચોવિહાર ચાર ઉપવાસ કરી સં. ૨૦૩૯ના ફાગણ વદ ૨-ને મહારાજના વિશાળ જીવન પર દષ્ટિપાત કરીશું તો લાગ્યા વિના બુધવાર, તા. ૩૦-૩-૮૩ના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. નહીં રહે કે એ મહાપુરુષ હતા. રાધનપુરમાં જન્મેલી એ શ્રી વર્ધમાન તપના આરાધક ઉગ્રવિહારી તપસ્વી જીવનગંગા આગળ જતાં અનેક પવિત્ર પ્રવાહોથી પરિપુષ્ટ બનીને સૂરિદેવને કોટિશ: વંદના. રાંધેજા મુકામે સમાધિના મહાસાગરમાં વિલીન થઈ ગઈ. રાધનપુરથી રાંધેજા સુધી અને સં. ૧૯૭૧થી સં. ૨૦૩૮ સુધીના સંકલન : પૂ. શ્રી ચિદાનંદસૂરિજી મ.ના શિષ્ય આ. શ્રી કીર્તિસેનસૂરિજી કાળમાં પથરાયેલી એ જીવનગંગાનું થોડું અમૃતપાન કરીશું તો સૌજન્ય : કીર્તિપ્રકાશન સુરત જણાશે કે એ મુક્તિલાલ ખરેખર મુક્તિના જ લાલ હતા. સંયમ, સરસ્વતી અને સદોદિતતાના ત્રિવેણી-સંગમે રાધનપુર એટલે ધર્મસંસ્કારોની નગરી. પૂ. આ. શ્રી પ્રતિષ્ઠિત એવા વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ કહેતા કે “રાધનપુરની આગળ ‘આ’ લગાવીએ તો જ તેને સમ્માન આપ્યું ગણાય. એ પૂ. આચાર્યશ્રી રાધનપુરમાં મણિલાલ અને મણિબહેનનું નામ ધરાવતાં દંપતીને વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ત્યાં સં. ૧૯૭૧માં એક પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ તેનું મહાપુરુષોની મહાનતા માત્ર સુસંસ્કારી પરિવારમાં નામ મુક્તિલાલ પાડ્યું અને મુક્તિલાલ ખરેખર મુક્તિલાલ જન્મવામાં જ નથી હોતી, પણ જન્મ પામ્યા બાદ જન્મને જ બન્યા. શ્રી મણિભાઈને ત્રણ પુત્રો થયા : મહાસુખલાલ, ખતમ કરવાની સાધના એ મહાપુરુષની મહાનતાનો માપદંડ હોય કાંતિલાલ અને મુક્તિલાલ. મણિભાઈ ધંધાર્થે આકોલામાં રહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy