SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ચતુર્વિધ સંઘ કલાપ્રભવિજયજી અને મુનિશ્રી કલ્પતરુવિજયજી રાખવામાં આગળ વધારી. પૂજયશ્રીના શુભ હસ્તે ઘણા પુણ્યાત્માઓની આવ્યાં. હાલ પૂ. આ. શ્રી કલાપ્રભસૂરિ તથા પૂ. પં. શ્રી દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીના નિકટવર્તી શ્રમણ સમુદાયમાં કલ્પતરુવિજયજી મ. આ બંને તેઓએ પોતાના પિતા-ગુરુની પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ઉપધાનો અને ભક્તિસભર સેવા અને જ્ઞાનચારિત્રની નિષ્ઠાભરી આરાધના ઉજમણાં થયાં છે. તેમ જ છ'રી પાળતા નાના-મોટા સંખ્યાબંધ દ્વારા પોતાની સંયમયાત્રામાં આગળ વધી રહ્યા છે. સંઘો નીકળ્યા છે. તેઓશ્રીએ માળવા, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને પૂજ્ય શ્રી કલાપૂર્ણવિજયજી મુનિવર માટે તો આ અવસર ગુજરાતની ધર્મભાવનાની અભિવૃદ્ધિ કરવા દૂર દૂર સુધી વિહાર ભુખ્યાને ભાવતાં ભોજન મળી જાય એવો હતો. એટલે એમાં અને ચોમાસાં કરવા છતાં કચ્છ, અને ખાસ કરીને વાગડ લેશ પણ ક્ષતિ આવવા ન પામે કે એક ક્ષણ જેટલો સમય પણ પ્રદેશના શ્રીસંધોની જરાયે ઉપેક્ષા ન થાય એની સતત ચિંતા અને આત્મતત્વના અહિતકાર અરિ સમાન આળસમાં એળે ન જવા કાળજી રાખી છે, પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ રાજસ્થાનના કેશવણા પામે એ રીતે તેઓ સતત અપ્રમત્તભાવે પોતાના સંયમી જીવનને મુકામે મહાસુદ-૪ તથા અંતિમ સમાધિ સ્થળ : શંખેશ્વર ઉજ્વળ બનાવવા મન-વચન-કાયાની એકાગ્રતાથી કાર્યરત મહાતીર્થમાં મહાશુદિ-૬. બની ગયા. આ કાર્યમાં શાસ્ત્રાભ્યાસ, નાનીમોટી તપસ્યાઓ અને પૂ. ગણિવર્ય શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.ની પ્રેરણાથી શિષ્યોને અધ્યાપન કરાવવા જેવી પ્રવૃત્તિ ઉપરાંત ધ્યાનયોગ અને શ્રી નવજીવન જૈન છે. મૂ. સંઘ-લેમીંગ્ટન રોડ, મુંબઈ-૮ના સૌજન્યથી ઈશ્વરપ્રણિધાનનો પણ સમાવેશ થાય છે. એમની ધ્યાનયોગ પ. પૂ. આ.શ્રી વિજયસંયમરનસૂરિજી મ. માટેની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે કે જૈનસાધનામાંથી ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાનના માર્ગને પુનઃ ચાલુ કરવા રાજસ્થાનમાં જાલોર જિલ્લામાં આવેલી વાંકડિયા તેઓશ્રી જાતઅનુભવ અને સ્વયંપ્રયોગ દ્વારા, બહુ જ વડગામ નામની નગરી, જેમાં શા. મલકચંદજી મગાજી મૂણાણી આવકારપાત્ર પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે તેઓશ્રી તીર્થકર પરિવાર વસે. ધર્મપત્ની ભકુબહેનથી ક્રમશઃ ૩ પુત્ર અને ૨ પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જાય છે, પુત્રીનો પરિવાર. અંતિમ સંતાનનો જન્મ સં. ૧૯૮૬માં થયો, ત્યારે તો આરામ, આહાર અને સ્થળકાળના ભેદને વીસરી ગયા જેનું નામ સોહન પાડવામાં આવ્યું. ધર્મકુટુંબ પ્રકૃતિથી જ સરળ હોય એવું ભવ્ય અને પ્રેરક દશ્ય જોવા મળે છે! આહાર લેવાની સ્વભાવી હોવાથી પરિવારના શુભ સંસ્કારનું સિંચન. માતા વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર પૂજ્યશ્રીએ હેરત પમાડે એવો કાબૂ ભકુબહેનને દીક્ષા લેવાની અત્યંત ભાવના હોવા છતાં પણ ઉંમર મેળવ્યો છે. આથી તેઓશ્રીની શ્રમણધર્મની સાધના વગેરે અને ભણેલાં ન હોવાથી ભાવના સફળ થઈ ન શકી, પણ પોતાના ચરિતાર્થ અને પ્રભાવશાલી બની છે એમ કહેવું જોઈએ. નાના દીકરાને દરરોજ કહેતા કે “તું દીક્ષા લેજે” તે નાનો બાળક ૧૨ વર્ષની કુમળી વયે માતાની ઇચ્છા પૂરી કરવા દીક્ષા લેવા આ સંતપુરુષને સં. ૨૦૨૫ના મહા સુદી ૧૩ ના રોજ માટે ઘેરથી ભાગી છૂટ્યો પણ તે કાળ મહા અજ્ઞાનતાનો. ફલોદી શહેરમાં મહામહોત્સવપૂર્વક પંન્યાસપદથી વિભૂષિત મોટાભાઈઓએ પોલીસ લઈ જઈને પાછો લાવ્યા પછી કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના માગશર સુદ ૩ના દિવસે રંગીલાબહેન સાથે લગ્નગ્રન્ચિથી જોડાણ. કમાવા માટે મુંબઈ કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની પુણ્યભૂમિમાં આગમન-ધર્મની ભાવના ઘણી, પણ પત્નીમાં ધર્મના સંસ્કાર આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગે આયોજિત નહોતા માટે પત્ની જો ધર્મ પામે તો જ પરિવારમાં સંસ્કાર આવે. જૈનસંઘનો વિશાળ મેળો અને એ મહોત્સવ સદા માટે યાદગાર વિ. સં. ૨૦૨૧માં આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી બની ગયા! પોતે આચાર્ય ન હતા ત્યારે પણ શ્રી સંઘની મહારાજાનું લાલબાગમાં ચાતુર્માસ-ધર્મ પમાડવાની બુદ્ધિથી ધર્મભાવનાને ટકાવી રાખવાની અને વધારવાની જવાબદારીમાં પોતાની પત્નીને પણ મુંબઈ લાવ્યા અને ચમત્કાર! એક જ આ મુનિવર ક્યારેય પાછા પડ્યા ન હતા, એટલે આચાર્ય બનીને ચાતુર્માસનાં પ્રવચનોથી રાત્રિભોજન, કંદમૂળ વગેરેનો ત્યાગ સંઘનાયક તરીકેના મહાન જવાબદારીવાળા પદે પ્રતિષ્ઠિત થયા કર્યો-વાંચતાં-લખતાં બરાબર ન આવડે તો પણ ધાર્મિક પછી તો એમની આ પ્રવૃત્તિમાં અનેકગણો વધારો થવા પામ્યો અભ્યાસ ચાલુ કર્યો. એના પ્રભાવે પરિવારમાં પણ ધર્મના સંસ્કાર છે. વાગડ સમુદાયના આશરે ૪૫૦ સાધુ-સાધ્વીજીઓના પડ્યા અને સોહનભાઈની ભાવના પૂરી થઈ ત્યારથી માંડીને શિરછત્ર તરીકે રહીને તેઓશ્રીએ સર્વની સંયમયાત્રા સારી રીતે રંગીલાબહેનની પણ સંયમની ભાવના થઈ–પોતાની નાદુરસ્ત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy