SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૩૪૯ કચ્છ – વાગડ સમુદાયના નેતૃત્વને સફળ અને नमै श्री गुरवे नमः ઉજ્વળ બનાવનાર, કચ્છ અને બનાસકાંઠાદિ પ્રદેશોમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવતવનાર, વાત્સલ્યમૂર્તિ, કરુણામૂર્તિ પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ. રાજસ્થાનમાં ધર્મતીર્થ જેવો મહિમા ધરાવતું ફલોદી નગર તેઓશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પાબુદાનજી, માતાનું નામ ખમાબહેન. સં. ૧૯૮૧ના વૈશાખ વદ બીજના દિવસે એમનો જન્મ થયો. નામ રાખ્યું અક્ષયરાજજી. જાણે આત્માના અક્ષય સુખ માટે આ નામ હોય એવો ઉજ્વળ સંકેત એમાં સમાયો હતો! અક્ષયરાજ ઘરસંસારમાં રહ્યા હતા અને સામાન્યજનની જેમ લગ્ન પણ કર્યાં હતાં, એટલે કુટુંબને નિભાવવાની જવાબદારીમાં એમને પોતાના પિતાજીને સહકાર પણ આપવો પડ્યો હશે, પરંતુ એમના જીવનની બદલાયેલી કાર્યદિશા પરથી કંઈક એવું તારણ નીકળી શકે કે, એમનો જીવ મોહમાયામમતામાં રાચનારો કે વૈભવ-વિલાસ, સુખોપભોગ કે સમૃદ્ધિમાં ખૂંપી જનારો નહીં હોય, પણ એમના હૃદયને તો તપ-ત્યાગવૈરાગ્યનો માર્ગ જ પસંદ હશે અને તેથી જ એમનું અંતર સંયમની સાધના પ્રત્યેના રંગથી રંગાયેલું હશે અને તેથી જ (૧) કચ્છ વાગડ દેશો દ્વારક સ્વ. પ.પૂ. આચાર્ય શ્રી સંસારમાં રહ્યા છતાં અલિપ્ત જેવું જળકમળવત્ જીવન જીવતા | વિજયકનકસૂરીશ્વરજી મ.સા. (૨) સંયમમૂર્તિ સ્વ. પ.પૂ. આચાર્યશ્રી હશે. આવા ઉત્તમ જીવને સંસારની અસારતાનો ખ્યાલ જરા દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા., (૩) અધ્યાત્મયોગી પ.પૂ.આ. શ્રી સરખા સંતસમાગમથી, ધર્મની વાણીના શ્રવણથી કે ધર્મના વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. અધ્યયનથી કે સંસારીઓને વેઠવાં પડતાં દુઃખોનાં દર્શનથી પણ આવી જતાં વાર લાગતી નથી. અક્ષયરાજના જીવનમાં પણ કંઈક આ ઘટના બની તે પ્રસંગે યોગાનુયોગ પણ કેવો એવું જ બન્યું. સરુના સમાગમનો યોગ કંઈક એવું કામણ આવકારદાયક બન્યો! સંયમના માર્ગના પુણ્યપ્રવાસી બનેલા કરી ગયો કે જેથી સંસારથી અળગા થવાની ઇચ્છા ધરાવતું મન અક્ષયરાજજીનું ગુરુપદ, મૂળ એમના વતનના જ એક સપૂત એ માટે અતિ ઉત્સુકતા અનુભવી રહ્યું અને એક દિવસ એમની સાધુપુંગવ તેમ જ વાગડદેશોદ્ધારક આચાર્ય શ્રી વિજયકનકઆ ઉત્સુકતા સફળ થઈ. અક્ષયરાજનો સંસારી જીવ ત્યાગના સૂરીશ્વરજી મહારાજના આત્મલક્ષી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી માર્ગે વૈરાગ્યને વિભૂષિત કરતાં ધવલ વસ્ત્રોથી શોભી ઊઠ્યો, કંચનવિજયજી મહારાજે પ્રાપ્ત કર્યું. શ્રી અક્ષયરાજજીનો પણ આવું ઉચ્ચ કોટિનું આત્મહિત સાધવામાં તેઓશ્રીએ કેવળ દીક્ષા મહોત્સવ એમના વતન ફલોદી શહેરમાં ધામધૂમથી સં. પોતાના જ કલ્યાણથી સંતોષ ન માનતાં શાંત, હિતકારી અને ૨૦૧૨ના વૈશાખ સુદ ૧૦ના, પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના વિવેકભરી સમજુતીથી કામ લઈને પોતાના પૂરા પરિવારને કેવળજ્ઞાન કલ્યાણકના પર્વના દિને ઊજવાયો હતો. તેઓશ્રીનું ધર્મપત્ની તથા બંને બાળકમાર પુત્રોને સાથે લઈ ત્યાગમાર્ગનો નામ મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી રાખવામાં આવ્યું, જાણે કે સ્વીકાર કર્યો, એટલે આ રીતે, પોતાના આખા પરિવારને આત્મસાધનાની કળાને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત કરનારા પરમ ભવસાગર તરી જવાના દિવ્ય વહાણ સમા ભગવાન તીર્થકર ધર્મપુરુષાર્થમાં સંલગ્ન રહેવાનો જ એમનો ભાગ્યયોગ ન હોય! પ્રરૂપિત ધર્મનાં ચરણે, આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્પિત અને એ નૂતન મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી મહારાજનાં પગલે કરી દીધો. પગલે ત્યાગમાર્ગે પ્રયાણ કરતા બે સુપુત્રોનાં નામ મુનિ શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy