SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ચતુર્વિધ સંઘ સુધી પોતાની નિશ્રામાં વાચના ચાલુ રખાવી હતી. (૩) નિઃસ્પૃહ ભાવે સંયમજીવનને દીપાવનાર ચારિત્રશીલ બહોળા સાધુસમુદાયની જરૂરને ધ્યાનમાં રાખી અતિ પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરિજી મ. વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના હસ્તે ૪૫ થી ૫૦ મુનિરાજોને દીક્ષા આપી છે. તેમાં શ્રી કસ્તૂરસૂરિજી, યશોભદ્રસૂરિજી, સંતોની ભૂમિ સૌરાષ્ટ્રના જામનગર શહેર પાસેના શુભંકરસૂરિજી, કુમુદચંદ્રજી, ચંદ્રોદયસૂરિજી, કીર્તિચંદ્રસૂરિજી, બગસરા ગામે, પિતા કસ્તુરચંદભાઈ અને માતા સંતોકબહેનને ઘેર સં. ૧૯૪૯માં જન્મેલા હેમચંદ્રને રંભાબહેન નામે મોટી સૂર્યોદયસૂરિજી વગેરે મુખ્ય છે અને અન્ય પરિવારમાં પણ લગભગ બસો સાધુ-સાધ્વીજીને દીક્ષા, વડી દીક્ષા, પદપ્રદાન બહેન અને ત્રિભુવન નામે નાનાભાઈ હતા. હેમચંદ્રની ૧૨ વગેરે આપ્યાં છે. આ પ્રભાવનાને પરિણામે સુરતમાં જ્ઞાનમંદિર, વર્ષની વયે પિતાજીનું અવસાન થયું. માતા સંતોકબહેન પણ ઘણાં હસ્તપ્રતોનો સંગ્રહ, પૂ. સાધુ-સાધ્વીજીઓની અધ્યયનપ્રીતિ સંસ્કારી અને ધર્મનિષ્ઠ સંનારી હતાં. ત્રણે સંતાનોને સંસ્કારી પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ. જીવનમાં ડોળીનો ઉપયોગ નહીં અને સ્વાવલંબી બનાવી સં. ૧૯૬૪માં દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી સરસ્વતીશ્રીજી બન્યાં. બહેન રંભાબહેનનાં લગ્ન કરીને કરવાના નિશ્ચયને અડગપણે વળગી રહ્યા હતા. છ કલાકે માત્ર હેમચંદ્ર માતા સાધ્વીજીને વંદન કરવા મહેસાણા ગયા. ત્યાં પૂ. ચાર માઇલનો વિહાર કરી શકતા ત્યારે પણ પોતાના નિશ્ચયમાં અટલ રહ્યા. એટલું જ નહી, પોતાના નિર્ણયમાં ક્યારેય ચલિત સરસ્વતીજીએ કહ્યું કે, “હેમચંદ્ર! મેં દીક્ષા લીધી ને તું રહી ગયો થયા નથી. એ ખટકે છે. પૂ. આચાર્ય ભગવંત અહીં બિરાજમાન છે. એમની પાસેથી હિતશિક્ષા લે.” હેમચંદ્ર ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવની તેઓશ્રી સં. ૧૯૮૭માં ઉપાધ્યાય પદવીથી અને સં. અમૃત જેવી મીઠી વાણી સાંભળી સંસારનો રસ ઊડી ગયો. ૧૯૯૧માં આચાર્ય પદવીથી વિભૂષિત બન્યા. ૭૭ વર્ષની બુઝુર્ગ માવજીવન બ્રહ્મચર્યનો નિયમ લીધો. પૂ. ગુરુદેવની નિશ્રામાં વયમાં કે ૬૧ વર્ષના દીર્ધ ચારિત્રપર્યાયમાં ક્યારેય તેઓશ્રીએ તાલીમ અને અભ્યાસ લેવા લાગ્યા. પ્રારંભિક અભ્યાસ દ્વારા મૃત્યુનો ભય રાખ્યો નથી. કોઈ કોઈ વખત, તપાસ કરતાં વૈરાગ્ય તીવ્ર બન્યો અને સં. ૧૯૬૬ના મહાવદ ૩ને દિવસે ડોકટરોને પૂજ્યશ્રીની તબિયત ગંભીર લાગે અને ડોકટર એ માતર મુકામે (જિ. ખેડા) પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી બીજાને કહેતા હોય તો પોતે સંભળાવી દેતા કે એમાં બીજાને મહારાજના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી કહેવાની જરૂર નથી, અમે તો મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરનારા મેઘસુરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી મનોહરવિજયજી મહારાજ છીએ. છેલ્લે સં. ૨૦૨૧નું ચાતુર્માસ ખંભાતમાં ઓસવાલ બન્યા. દીક્ષા લઈને અધ્યયનમાં લીન બન્યા. આ. શ્રી ઉપાશ્રયે બહુ જ આનંદપૂર્વક પૂરું કર્યા બાદ ત્યાં જ સ્થિર રહ્યા કનકસૂરીશ્વરજી મહારાજ, શ્રી કલ્યાણવિજયજી મહારાજ, હતા. તે દરમિયાન સં. ૨૦૨૨ના ફાગણ વદ ૦))ના બપોરે આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી સૌભાગ્યવિજયજી ૧-00 વાગે પહેલો એટેક આવતાં, લકવાની અસર પૂરેપૂરી મહારાજ આદિ એમના સહાધ્યાયી હતા. હંમેશાં ગુરુકુલવાસમાં આવી જતાં, શ્રી દેવ-ગુરુ-ધર્મપરાયથી પછીના એક કલાકમાં જ રહેતા મુનિશ્રી મનોહરવિજયજી મહારાજને શિષ્યસ્પૃહા હતી સંપૂર્ણ સુધારો થઈ ગયો હતો, પણ સં. ૨૦૨૨ના ચૈત્ર સુદ જ નહીં, પરંતુ તેઓશ્રીની યોગ્યતા જોઈને પૂ. દાદાગુરુ દશમનો દિવસ આકરો બન્યો. તે દિવસે રાત્રે ૯-૧૧ મિનિટે આચાર્યભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીના ખંભાત મુકામે સવાલ ઉપાશ્રયમાં પૂ. વિજ્ઞાનસૂરીશ્વરજી કે વિશ્વરજી શિષ્ય બનાવ્યા હતા, જેમની સંખ્યા ૭ની હતી. મહારાજનો આત્મા નશ્વર દેહ છોડી સ્વર્ગવાસી બન્યો. એક મહાન યોગીનો–અવધૂતનો તેજચમકાર એ કમનસીબ પળે પૂજ્યશ્રીનો વૈયાવચ્ચનો મહાન ગુણ હતો. પોતાના વિલીન થઈ ગયો. એ મહાન વૈરાગીના હૈયામાં વૈરાગ્યનો ગુરુમહારાજની તો છેક લગી ઉત્તમ પ્રકારની વૈયાવચ્ચ કરેલી ત્યાગનો જે ઝણકાર હતો, સત્ય અને અહિંસાનો જે ચમકાર હતો જ પણ, પોતાના શિષ્યો અને સ્વસમુદાયના અન્ય સાધુઓ અને તે વિલીન થઈ ગયો. પર સમુદાયના સાધુઓની પણ સુંદર પ્રકારે સેવા કરી હતી. સૌજન્ય : અ.સૌ. હંસાબેન મંગલચંદ બાપુભાઈ ઝવેરી તેઓશ્રીના કંઠે ગવાતી પૂજા સાંભળી શ્રોતાઓ ભાવવિભોર બની સુરતનિવાસી-હાલ મુંબઈ-મલાડ જતા. પૂજ્યશ્રી પદ પ્રત્યે નિઃસ્પૃહી હતા, છતાં પૂ. ગુરુદેવની આજ્ઞાને વશ વર્તીને પદગ્રહણ કરવાં પડ્યાં હતાં. તેઓશ્રીને સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૦ને દિવસે સાણંદમાં ગણિ પદ, સં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy