SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ T - - - Tી .|| T ET | ૨૯૪ - ચતુર્વિધ સંઘ જઈને તેણે મોટા મહારાજને જઈને બધી વાત જણાવી. બીજે દિવસે આમોદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું, પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનના દૂરના એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં, એટલે આમોદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું અને જૈનોની વસ્તી વગરના તીર્થધામ ગંધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નયવિજયજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર ત્રિભુવનની સાથે ૧૯ માઇલોનો વિહાર કરી ગંધાર પહોંચ્યા. ગંધારમાં દીક્ષા મુહૂર્તનો સમય થઈ ગયો હતો અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી તો ત્યાં સુધીમાં મુનિ મંગળવિજયજીએ પોતે કેશલોચ ચાલુ કરી દીધો હતો. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણ વચ્ચે ત્રિભુવનનો દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયો અને નામ મુનિશ્રી રામવિજયજી રાખવામાં આવ્યું. દીક્ષા પછી શ્રી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રથમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી, પરંતુ એક દિવસ પૂ. શ્રી દાનવિજયજીની તબિયત સારી ન હતી ત્યારે [ પ મ તારક, ત્રિલેખકનાથ, પમધુર શ્રી મહાવીરે દેવે સાડા અંદર એમના ગુરુદેવ વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વર્ષ સુધી પાર તપશ્ચર્યા કરી, કેવળ રાત ઉષા સમવસરણુમાં બિકા, સંસાર માં બટકતા જેવાને શાશ્વત સુખના અને શૈલકુલ વીરવિજયજી મહારાજે નૂતન સાધુ શ્રી રામવિજયજીને વ્યાખ્યાન અનુપમ માર્ગ કાપી કે મોતિંક મુખના રાગ અને દુ:ખને, 3, સાડાબાર ભયે જ મીન પર બેઠા નથી. આપવા માટે ફરમાવ્યું, કારણ કે શ્રી રામવિજયજીમાં એ શક્તિ પાવાપુરી સમવસરણમંદિરના આદ્યપ્રણેતા એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાનો શ્રી રામવિજયજી માટે આ પહેલો જ પ્રસંગ હતો. પોતે ના પાડી ૧ આ. ભ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. છતાં પૂ. ગુરુભગવંતની આજ્ઞા થતાં એ જવાબદારી સ્વીકારવી ત્રિભુવનના હૃદયમાં સોંસરવું ઊતરી ગયું અને વહેલી તકે દીક્ષા જ પડી. ક્યા વિષય પર વ્યાખ્યાન આપવું એનો વિચાર કરી લેવાનું નક્કી કર્યું. એણે થોડા વખત પછી વડોદરામાં પૂ. લીધો. સમકિતના સડસઠ બોલની સઝાય પોતાને કંઠસ્થ હતી પ્રેમવિજયજી મહારાજ પાસે જઈ પોતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું, તેના વિવેચનરૂપે પૂજ્યશ્રીએ સરસ વ્યાખ્યાન આપ્યું. તે વ્યાખ્યાન પરંતુ એ માટે સમય ઓછો હતો. (ઓછો હોય એ જરૂરી પણ સાંભળીને પૂ.ઉપા. શ્રી વીરવિજયજીએ આગાહી કરેલી કે હતું.) દીક્ષા ચુપચાપ લેવી હતી. દીક્ષા વડોદરા રાજ્યની બહાર રામવિજયજી ભવિષ્યમાં સમર્થ વ્યાખ્યાતા થશે. પૂજ્યશ્રી જ્યાં આપવામાં આવે તો તાત્કાલિક કાયદાનો પ્રશ્ન ઊભો ન થાય, જ્યાં વિચર્યા ત્યાં તેમનાં પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ દીક્ષા, ઇત્યાદિ પ્રકારના ઉત્સવો સતત યોજાતા રહ્યા. સરહદમાં આવેલા જંબૂસર પહોંચવાનું કહ્યું. માસર રોડ પહોંચી, ખંભાતમાં એકી સાથે ૨૪ અને અમલનેરમાં એકી સાથે ત્યાંથી પગે ચાલી જંબૂસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી - ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી. તેમના હાથે ર૫૦ટ્રેનમાં બેઠા. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડ થી વધુ મુનિઓએ અને ૫00 થી વધુ સાધ્વીજીઓએ દીક્ષા ઊતરમાં પોતાના ગામનો કોઈ માણસ તેને જોઈ ન લે તે માટે ગ્રહણ કરી છે. એ સૂરિવરને કોટિ કોટિ વંદનાઓ. પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયા નીચે સૂઈ ને સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણમંદિર તીર્થ સંતાઈ ગયો. સાંજના માસર રોડ ઊતરીને, પગપાળા ચાલીને તે જંબુસર રાતના સાડા-અગિયાર વાગે પહોંચ્યો. ઉપાશ્રયમાં ધારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy