SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૨૯૩ જૈનશાસનના જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ, સિદ્ધાંતનિષ્ઠ, સુવિશાળ ગચ્છાધિપતિ, સમર્થ વ્યાખ્યાનવાચસ્પતિ પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ જન્મ : વિ.સં. ૧૯૫૨, ફાગણ વદ ૪, દહેવાણ. વતન : પાદરા (જિ. વડોદરા). દીક્ષા : સં. ૧૯૬૯, પોષ વદ ૧૩, ગંધારતીર્થ. ગણિ–પંન્યાસ પદ : સં. ૧૯૮૭, કારતક વદ ૩, (મુંબઈ). ઉપાધ્યાય પદ : સં. ૧૯૯૧, ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. આચાર્ય પદ : સં. ૧૯૯૨, વૈશાખ સુદ ૬, મુંબઈ. આ સ્વર્ગવાસ : સં. ૨૦૪૭, અષાઢ વદ ૧૪, અમદાવાદ. દીક્ષાપર્યાય : ૭૭ વર્ષ અને ૬ મૅહિના.પા જિક સુવિશાળ ગચ્છાધિપતિ, જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૭૮ વર્ષનો દીક્ષાપર્યાય પાળી ૯૬ વર્ષની ઉંમરે, અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ (તા. ૯-૮-૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પ.પૂ.આ.શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂજ્યાપદ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી દીકરો હતો. ત્રિભુવનના પિતાના એક કાકાએ તો ત્રિભુવન જો મહારાજનું ૭૮ વર્ષનું સુદીર્ઘ દીક્ષાજીવન સંખ્યાબંધ મહત્ત્વની દીક્ષા ન લે તો પોતાની દુકાન ત્રિભુવનના નામ ઉપર કરી ઘટનાઓથી સભર હતું. પૂજ્યશ્રીનું જીવન એટલે ઇતિહાસ. આપવાનું પ્રલોભન પણ બતાવ્યું હતું, પરંતુ એથી ત્રિભુવન જરા છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોનટ ઇતિહાસ. પણ આકર્ષિત થયો ન હતો. કિશોર ત્રિભુવને દીક્ષા લેવાનો પૂજ્યશ્રીનો જન્મ એમના મોસાળના ગામ દહેવાણમાં વિ.સં. અડગ નિશ્ચય કર્યો હતો, પરંતુ કોની પાસે લેવી તે નિર્ણય હજુ ૧૯૫૨ના ફાગણ વદ ૪ના શુભ દિને થયો હતો. એમનું નામ થઈ શક્યો ન હતો. બીજી બાજુ ત્રિભુવનની દીક્ષા અંગે ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ કાયદેસરની ચેતવણી પછી દીક્ષા આપવાની બાબતમાં સાધુ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ ભગવંતો પણ વિસમાણ અનુભવતા. ત્રિભુવનને પૂ. દાનવિજયજી પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તો પિતાશ્રી મહારાજનું ચાતુર્માસ પાદરા પાસે દેરાપરામાં થયું તે વખતે છોટાલાલનું અવસાન થયું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. ઊજમશી માસ્તર સાથે વારંવાર દરાપરા જવાને લીધે પ થી છોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) રતનબા દાનવિજયજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્ય પૂ. પ્રેમવિજયજી હતું. ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. મહારાજ સાથે ગાઢ સંપર્ક થયો. પોતાની દાદીમાની હયાતી સુધી કિશોર ત્રિભુવને ધર્મ-અભ્યાસમાં ઘણો તેજસ્વી હતો. દીક્ષા ન લેવાનો વિચાર એણે પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજ સાધુ ભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કોડ એના મનમાં પાસે વ્યક્ત કર્યો ત્યારે મહારાજશ્રીએ એટલું જ કહ્યું, જન્મ્યા, પરંતુ એનાં દાદીમા, એના કાકાઓ એને દીક્ષા લેતા “ત્રિભુવન! કાળની કોને ખબર છે? કે તું પહેલાં જઈશ કે અટકાવતાં હતાં, કારણ કે ત્રણ ભાઈઓ વચ્ચે આ એક જ દાદીમાં પહેલાં જશે !” પૂ. પ્રેમવિજયજી મહારાજનું આ વાક્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy