SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦. ચતુર્વિધ સંઘ જ્ઞાનશક્તિથી, સમર્થ આત્મબળથી અને અદમ્ય ઇચ્છાશક્તિથી અભિષેકના દિવસે જ કુદરતે અનરાધાર વરસાદ વરસાવીને આ વરિષ્ઠ ગ્રંથનું સંશોધન-સંપાદન પ્રકાશન કર્યું. એ માટે એમની અંતરની એ આરઝૂને ચરિતાર્થ બનાવી. પૂજ્યશ્રીનો પૂજ્યશ્રીએ તિબેટ, ચીન, જાપાન, ઈંગ્લેન્ડ, અમેરિકા વગેરે પ્રભુજી અને જ્ઞાન પ્રત્યેનો અવિહડ રંગ અને રસ કોઈ અનોખો દેશોમાંથી પ્રાચીન ગ્રંથોની જુદીજુદી પદ્ધતિથી લેવામાં આવેલી જ છે. તેઓશ્રીની આ ઉપાસનાએ માત્ર જૈનો જ નહીં, માત્ર પ્રતિકૃતિઓ, માઇક્રોફિલ્મ, પ્રતો આદિ સામગ્રી એકત્ર કરી. આ દેશવાસીઓ જ નહીં, દરેક ધર્મીઓ અને વિદેશીઓ પણ ગ્રંથથી માહિતગાર હતા તે દેશવિદેશના સાક્ષરો સાથે પરિચય આકર્ષાયા છે અને તેમના સમાગમમાં આવી કૃતકૃત્ય બન્યા છે કેળવ્યો, પત્રવ્યવહાર કર્યો અને તેઓના મતમતાંતર જાણ્યા. એવા એ અપૂર્વ જિન-શ્રુતભક્ત મુનિવરને ભાવપૂર્વક વંદના! પ્રત્યેક નાનાં-મોટાં પ્રતિપાદનોના મૂળ સુધી પહોંચીને તેનાં પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયસિદ્ધસૂરીશ્વરજી (બાપજી) તારતમ્યો પામવાની સત્યશોધક દષ્ટિનો પરિચય આપ્યો. મહારાજના પટ્ટાલંકાર પજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયમેઘજૈનશાસન અને વિશ્વનો વિદ્રવર્ગ મુનિશ્રીના આ કાર્યથી સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી ભુવનવિજયજી ચિરકાળ તેમનો ઋણી રહેશે. મહારાજ જંબૂ વિ. મ.ના પિતાશ્રી તથા ગુરૂદેવ થાય છે. વિક્રમ પૂજ્ય મુનિપ્રવરશ્રી વર્તમાનમાં જૈનધર્મ-દર્શન–શાસ્ત્રોના સં. ૨૦૧પમાં મહાસુદી આઠમે શ્રી શંખેશ્વરજીતીર્થમાં તેમનો જાણકાર વિદ્ધર્વમાં ઘણું જ આગળ પડતું સ્થાન ધરાવે છે. પૂ. ભુવનવિજયજી મ.નો) સ્વર્ગવાસ થયો હતો. તેમના સરકારી શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમશાસ્ત્રોના પ્રકાશનનું ઉપાશ્રયવાળાં સાધ્વીજી લાભશ્રીજી મહારાજનાં બહેન તથા વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેનું સંપાદન શિષ્યા સાધ્વીજી મનોહરશ્રીજી મહારાજ જંબૂ વિ. મ.નાં સંસારી આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના માતુશ્રી થાય છે. સ્વર્ગવાસ પછી પૂ. મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજ દ્વારા તેમણે વિક્રમ સં. ૧૯૯૫માં મહા સુદી બારસે થઈ રહ્યું છે. પૂજ્યશ્રી દ્વારા અન્ય પ્રાચીન જૈન ગ્રંથોનું સંશોધન અમદાવાદમાં દીક્ષા લીધી હતી અને શ્રી સિદ્ધક્ષેત્ર પાલિતાણામાં અને સંપાદનકાર્ય પણ ક્રમશઃ ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીની વિસાજીમાની ધર્મશાળામાં સં. ૨૦૫૧ પોષ સુદી દશમે ૧૦૧ જ્ઞાનોપાસના જેમ અદ્દભુત છે તેમ તીર્થોપાસના-જિનોપાસના વર્ષની ઉંમરે તેમનો સ્વર્ગવાસ થયો હતો. અને ધર્મોપાસના પણ અદ્ભુત અને અલૌકિક છે. પૂજ્યશ્રીના આ માતા-પિતાએ જ જંબૂ વિ. મ.ના સમગ્ર જીવનનું ચાતુર્માસ પ્રાય: નાનાં નાનાં ગામોમાં હોય છે અને એ નાનાં ઘડતર કર્યું છે. તેથી તેઓ ખાસ ધન્યવાદને પાત્ર છે. ક્ષેત્રોમાં જે તપશ્ચર્યા થાય છે તે રેકોર્ડ રૂપ હોય છે. શ્રી શંખેશ્વર દર્શનશાસ્ત્રનો વિષય એટલે અત્યંત શુષ્ક. બુદ્ધિતર્કથી જ તીર્થ પ્રત્યેનો પૂજ્યશ્રીનો ભક્તિભાવ અનન્ય છે. એવો જ અનન્ય સમજી શકાય તેવા વિષયમાં અત્યંત નિષ્ણાંત હોવા છતાં ભક્તિભાવ શ્રી શત્રુંજયગિરિ–આદીશ્વરદાદા પર પણ છે. પરમાત્માની ભક્તિમાં આટલી ઓતપ્રોતતા એ આ દુનિયાની તેઓશ્રીના આ અનન્ય ભક્તિભાવે જ્યારે ગુજરાતમાં એક પછી અજાયબી સમજવીને? પૂજ્યશ્રી પરમતાર્કિક હોવા છતાં એવા એક એમ ૩-૩ દુષ્કાળ પડ્યા ત્યારે તેઓએ શ્રી આદીશ્વર જ માતૃભક્ત અને પિતૃભક્ત પણ છે. દાદાનું શરણ સ્વીકારવાપૂર્વક અભિષેકનો નિર્ણય લીધો અને એ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy