SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૨૬૩ જૈન સાહિત્યના વિવિધ વિષયના પ્રાચીન સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. એવી જ રીતે, પૂજ્યશ્રીની ગ્રંથોનું આધુનિક વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિ પ્રમાણે નમૂનેદાર પ્રેરણાથી પાટણમાં સં. ૧૯૯૫માં ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સંશોધન-સંપાદન કર્યું. પૂજ્યશ્રીના આ અગાધ જ્ઞાન અને અથાગ જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. આવી અસાધારણ જ્ઞાનોપાસનાના પુરુષાર્થને અંજલિ રૂપે વડોદરાના શ્રી સંઘે તેમને પરિણામ સ્વરૂપ ઈ. સ. ૧૯૫૯માં અમદાવાદમાં યોજાયેલી ‘આગમપ્રભાકર’નું સાર્થક બિરુદ આવ્યું હતું. શ્રી મહાવીર જૈન ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનમાં ઇતિહાસવિદ્યાલયે હાથ ધરેલી મૂળ આગમોને પ્રકાશિત કરવાની મોટી પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષસ્થાને વરાયા હતા. ઈ. સ. ૧૯૬૧માં યોજના તેઓશ્રીના અને પંડિત દલસુખભાઈ માલવણિયાના કાશ્મીરમાં મળેલી ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સમાં જૈન સંપાદન નીચે આગળ વધી. તે ઉપરાંત, પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા અને પ્રાકૃત સાહિત્ય વિભાગના પ્રમુખ નિમાયા હતા. પ્રાચીન પ્રાચીન જ્ઞાનભંડારોના ઉદ્ધારક તરીકે પણ છે. તેઓશ્રીએ શાસ્ત્રોના વિષયમાં પી.એચ.ડી.ના પરીક્ષક તરીકે પણ તેઓશ્રીની અવિરત પુરુષાર્થ કરીને લીંબડી, પાટણ, ખંભાત, છાણી, નિમણૂક થયેલી હતી. આમ, પૂજ્યશ્રી વિદ્યાસાધનાના બહુમુખી વડોદરા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર વગેરે કેન્દ્ર સમા બની રહ્યા હતા. પોતાની આ જ્ઞાનરાશિનો સૌ કોઈને સ્થળોના જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરીને જીવતદાન આપ્યું. આ સરળતાથી અને સમભાવથી લાભ મળી રહે તેની તેઓશ્રી ખેવના ગ્રંથભંડારોનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે તેવી વ્યવસ્થા કરી. કરતા. આ કાર્યમાં પણતા કે દીનતા રાખતા નહીં. ઊલટું, જીર્ણશીર્ણ થયેલાં આ વિરલ ગ્રંથોની સાચવણીની બાબતમાં કીર્તિની કામના કર્યા વગર અન્યને ઉપયોગી થવામાં સાર્થકતા તેઓશ્રી સિદ્ધહસ્ત કલાવિશારદ હતા, તેમ કહેવામાં અતિશયોક્તિ સમજતા. નથી. જેમ જ્ઞાનોપાસના કરતાં કરતાં અન્ય ધર્મશાસ્ત્રોમાં પારંગત (સંકલન : સને ૧૯૭૧ના ‘ર્જન' સાપ્તાહિક પત્રના અંકોમાંથી સાભાર.) બન્યા હતા, તેમ જ્ઞાનભંડારોની વ્યવસ્થા કરતાં કરતાં પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, શિલ્પ, સ્થાપત્ય, સિક્કા, મૂર્તિઓ આદિ વિષયક પુરાતત્ત્વશાસ્ત્રનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને પ્રાચીન ગ્રંથ, ચિત્ર, શિલ્પ, સ્થાપત્યની મૂલવણી કરવામાં નિપુણ બન્યા હતા. પૂજ્યશ્રીના સમગ્ર જીવનના સારરૂપે કહી શકાય કે પ્રાચીન ગ્રંથોના ઉદ્ધાર માટે જ તેઓશ્રીએ અવતાર ધારણ કર્યો હતો. સં. ૧૯૯૫માં સંઘરણીનો ઉગ્ર વ્યાધિ થઈ આવ્યો ત્યારે પણ તેઓશ્રી તો અડગ નિશ્ચલતાથી સંશોધનકાર્યમાં વ્યસ્ત રહેતા. પંચોતેર વર્ષની વૃદ્ધાવસ્થાએ “કથાનકોષ' જેવા મહાગ્રંથનું અને “નિશીથચૂર્ણિ” જેવા કઠિન ગ્રંથનું અધ્યયન કરતા હતા. આ સર્વ તેઓશ્રીની વિદ્યોપાસના અને ધર્મસાધનાનાં ઉત્તમ ઉદાહરણો છે. જેસલમેરના જ્ઞાનભંડારોના ઉદ્ધાર માટે પૂજ્યશ્રીએ વેઠેલી વિપત્તિઓ અને સોળ મહિનાના અગાધ પુરુષાર્થને વીસરાય તેમ નથી. તે સમયે અમદાવાદથી જેસલમેર જતાં વહેલી પરોઢે ૧૫૧૭ ફૂટ નીચે પટકાઈ પડ્યા હતા. જેસલમેરની કામગીરીથી પ્રભાવિત થઈ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદજીએ ‘પ્રાકૃત ટેકટ્સ સોસાયટી'ની સ્થાપના કરવામાં રસ લીધો હતો. દરમિયાન શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ત્યાં ગયા હતા. તેઓ પણ મહારાજશ્રીની આ પ્રવૃત્તિથી અત્યંત પ્રભાવિત થયા અને સને ૧૯૫૭માં અમદાવાદમાં તેમણે “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરી, જે સંસ્થા આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy