SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૨૧ આયંબીલ તપના તેઓશ્રી ખૂબ જ પ્રેમી હતા. રોજ મુમુક્ષુ શ્રી વેલજીભાઈની દીક્ષા હતી. તે નિમિત્તે ગૃહાવસ્થામાં પણ એમને લાગટ છ મહિના સુધી આયંબીલ કર્યા વેલજીભાઈ ઉપર વાસક્ષેપ નાખી આશીર્વાદ પણ આપ્યા હતા. હતાં અને દીક્ષા પછી પણ પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ વૈશાખ સુદ ૧૪ની બપોરે અશક્તિ હોવા છતાં પણ મોઢેથી વર્ધમાનતપની બાવન ઓળીઓ પૂર્ણ કરી છે. નવકાર પણ બોલ્યા હતા. યોગ્ય ઉપચાર ચાલુ જ હતા. સમય મુંબઈ, મહારાષ્ટ્ર, જામનગર, હાલાર પ્રદેશના વહેવા માંડ્યો.......! અને સાંજે છ વાગે પૂ. શ્રી કુંદકુંદ વિ. મ., ગામડામાં, ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને રાજસ્થાનના પૂ. મુનિશ્રી વજસેન વિ. મ., પૂ. મુ. શ્રી જિનસેન વિ. મ., પૂ. અનેક ગામોમાં વિચરીને શાસન પ્રભાવનાનાં અનેક અનુષ્ઠાનો મુ. શ્રી ચારિત્રભૂષણ વિ. મ. અને પૂ. મુ. શ્રી રત્નસેન વિ. મ. કરાવ્યાં છે. આદિ મુનિરાજો તથા ચંદ્રકાંત (હાલ મુનિશ્રી દિવ્યસેનવિજય) તથા અશોક (હાલ મુનિશ્રી હેમપ્રભવિજયજી)એ પૂજ્યશ્રી સાથે તેઓ નિઃસ્પૃહશિરોમણિ હતા. ભયંકર માંદગી અને પખી પ્રતિક્રમણ ચાલુ કર્યું. શારીરિક રોગોમાં પણ એમની સમતા અને સમાધિ આ પ્રતિક્રમણની બધી ક્રિયાઓ કરી, બધા કાઉસગ્ગો કર્યા. પંચમકાલમાં એક મહાન આદર્શભૂત હતી. સંયમ જીવનની ખૂબ પછી માત્રાની શંકા થઈ હોવાથી પાટ ઉપરથી બે મુનિવર્યોએ કાળજી રાખતા હતા. ક્રિયા-પાલનમાં પણ શુદ્ધિ જાળવવા ખૂબ નીચે ઉતારી માત્રુ કરાવ્યું. માત્રુ કર્યા પછી પાટ ઉપર સૂતી વખતે જ સજાગ રહેતા. “હવે આ છેલ્લો સમય છે.” એટલું બોલી પૂજ્યપાદશી ખૂબ જીવમાત્રની હિતચિંતારૂપ મૈત્રી આદિ ભાવો તો એમના જ સજાગ અને સાવધાન બની ગયા. બધાની સાથે ક્ષમાપના જીવનના પ્રાણ હતા. એ કારણે જ તો સ્વ-પર સમુદાયના અનેક કરી. અને પકુખી પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી શ્વાસની ગતિમાં મહાત્માઓ કહેતા હતા કે આ મહાપુરુષ તો મૈત્રાદિભાવોની મંદતા જણાતાં જ સૌએ નવકાર મહામંત્રની ધૂન ચાલુ કરી સાક્ષાત્ મૂર્તિ છે. દીધી. પૂજ્યપાદશ્રીની બંને આંખો ખુલ્લી ગઈ અને ખૂબ જ અગણિત ગુણોથી ઓતપ્રોત તેઓશ્રી જૈન શાસનના એક જાગૃતિ અને સમતાપૂર્વક નમસ્કાર મહામંત્રનું રટણ અને શ્રવણ મહાન તેજસ્વી રત્ન હતા. કરતાં કરતાં વૈશાખ સુદ ૧૪ની રાત્રે આઠ કલાક અને દસ છેલ્લા ૧૫ વર્ષોથી એ મહાપુરુષ મારવાડની ભૂમિને મિનિટે ખૂબ જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પાવન કરી રહ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષોથી તેઓશ્રીની તબિયત તેઓશ્રીનું સમગ્ર જીવન કોઈ અલૌકિક અને દિવ્ય જીવન અસ્વસ્થ રહેતી છતાં પોતે ખૂબ જ સજાગ અને સમાધિમાં હતું. અસાધારણસૌમ્યતા, અપૂર્વવાત્સલ્ય, અતુલસાત્ત્વિકતા, તલ્લીન હતા. ૨૦૩પમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ અભુત સહિષ્ણુતા અને હૃદયની અપૂર્વનિખાલસતા આદિ આચાર્યદેવશ્રીની આજ્ઞાથી પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં સણો તેઓશ્રીના જીવનમાં ઝળહળતા હતા. તેઓશ્રીની પણ પાટણ મુકામે ચાતુર્માસાર્થે પધાર્યા હતા અને ચાતુર્માસ પંચાચારની પ્રવૃત્તિએ અનેક ભવ્યાત્માઓનું ભવFપમાંથી ઉદ્ધરણ દરમિયાન પોતાના ગુરુદેવશ્રી આચાર્યદેવશ્રીની શુભ નિશ્રામાં ખૂબ જ સુંદર આરાધના કરી હતી. પૂજ્યપાદશ્રીના કાળધર્મથી જૈન શાસનમાં રત્નમણિમુકુટ વૈશાખ સુદ ૧૨થી તબિયતમાં વધારે વળાંક આવ્યો. સમાન મહાન સાધક અને મહાઉપકારક પુરુષની ન પુરાય એવી કફની સાથે હેડકીની પણ તકલીફ ચાલુ થઈ. મુંબઈના ડો. મહાન ખોટ પડી છે. શરદભાઈ અને અહીંના ડૉ. જીવણભાઈ આદિ ખૂબ જ કાળજી પૂજ્યપાદ ગુરુદેવશ્રી સ્કૂલદેહે તો ચાલ્યા ગયા, પરંતુ અને ભક્તિપૂર્વક યોગ્ય ઉપચાર કરતા હતા. એમનો ગુણદેહ તો સદા વિદ્યમાન જ છે. એમના ગુણોને નજર પૂજ્યપાદશ્રીની સમાધિ માટે પ. પૂ. શ્રી પ્રદ્યોતન વિ. મ., સમક્ષ રાખી આપણે આરાધનામાં આગળ વધીએ એ જ પૂ. મુ. શ્રી કુંદકુંદ વિ. મ., પૂ. મુ. શ્રી વજસેન વિ. મ., પૂ. તેઓશ્રીની સાચી સેવા છે. મુ. શ્રી જિનસેન વિ. મ. આદિ બધા મહાત્માઓ ક્રમશઃ સૌજન્ય : શ્રી રતિલાલ દેવશી ગુઢકા નમસ્કાર મહામંત્રાદિ સંભળાવતા જ હતા. એવી તબિયતમાં પણ લખિયા-હાલાર), માટુંગા-મુંબઈ પોતે ખૂબ જ સજાગ અને સમાધિમાં હતા. વૈશાખ સુદ ૧૩ના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy