SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ચતુર્વિધ સંઘ વચનસિદ્ધ વિભૂતિ : હૃદયસ્પર્શી પ્રવચનકાર : નવકારસી વાપરવા રોકાયા. તેઓશ્રીએ પછી આઠ વાગે વિહાર ચમત્કારિક ચારિત્રધર કર્યો. પૂ. દાનવિજયજી મહારાજ દસ માઇલ ચાલીને કોળિયાક પહોંચ્યા, તો પૂ. વીરવિજયજી ઉપાશ્રયમાં બેઠા હતા! શ્રાવકોએ પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર્ય કહ્યું કે, “પૂજ્યશ્રી તો આઠ વાગ્યાના અહીં આવી ગયા છે! તમે જન્મ : સં. ૧૯૦૮ : પડવા ગામ (ભાવનગર). કેમ મોડા પડ્યા?” આ સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા! દીક્ષા : સં. ૧૯૩૫ અંબાલા (પંજાબ). ઉપાધ્યાયપદ : શિહોરમાં મૂંગો નામે પોપટ ઉપાશ્રયમાં કામ કરે. એક સં. ૧૯૫૭ (પાટણ). સ્વર્ગવાસ : સં. ૧૯૭૫ (ખંભાત). વખત પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પધાર્યા. પોપટ ઉપાધ્યાયજી પૂજ્ય ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂર્તિ મહારાજના પગ દાબે. પૂજ્યશ્રીએ પૂછ્યું કે, “કોણ છે?” પોપટ સમાં હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. સુયોગ્યને યોગ્ય સ્થાને મૂંગો હોવાથી શી રીતે જવાબ આપે? ત્યાં તો ઉપાધ્યાયજી સ્થાપવા પોતાને ઉપાધ્યક્ષપદે આરૂઢ થવું પડ્યું હતું. મહારાજ બોલ્યા કે, “અરે બોલ, બોલતો કેમ નથી?...” અને તેઓશ્રી ભાવનગર પાસેના બાડી–પડવાના વતની હતા. પોપટ બોલતો થઈ ગયો! એક વખત તેઓશ્રી ખંભાતમાં વ્યાખ્યાન ભાવસાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પૂ. મુનિવર શ્રી થોભણવિજયજી આપી રહ્યા હતા. ત્યાં અચાનક પૂ. ઉપાધ્યાયજી મહારાજ પોતાના મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત બન્યા હતા. લગ્ન થયાને હાથમાં રહેલી મુહપત્તિ મસળવા લાગ્યા. આ જોઈને શ્રાવકોએ થોડો સમય થયો હતો, છતાં સંયમના રાગે પંજાબમાં દીક્ષા લેવા પૂછ્યું, તો કહે, “ભાવનગર-વડવાના ઉપાશ્રયમાં પાટ સળગતી માટે ગયા, પરંતુ સંબંધીઓને ખબર પડતાં પંજાબમાંથી પાછા હતી તે ઓલવી નાખી.” શ્રાવકો આશ્ચર્ય પામ્યા અને ભાવનગર લઈ આવ્યા. તેમના માતુશ્રીએ કહ્યું કે, “તું મારે એકનો એક પુત્ર તપાસ કરાવી તો ખબર મળ્યા કે તે સમયે પાટ સળગી હતી અને છે. મારી સંભાળ કોણ લે? તારે પુત્ર થાય પછી દીક્ષા લેવી હોય આપોઆપ બુઝાઈ પણ ગઈ હતી! તો ખુશીથી લેજે.” વીરજીભાઈએ માતાની આ વાત કબૂલ રાખી. દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને એક વખત વીરજીભાઈ આઠ આના અને તપેલી લઈને તેમણે વ્યાખ્યાન કરવાનો આદેશ આપ્યો અને વ્યાખ્યાન ઘી લેવા માટે જતા હતા, ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણે સમાચાર સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, “તૂ અચ્છા વ્યાખ્યાતા હોગા.” આપ્યા કે, “વીરજી! તારી વહુએ દીકરાને જન્મ આપ્યો છે.” આ ભવિષ્યવાણી એટલી બધી સચોટ પૂરવાર થઈ કે એમના બસ, આ સાંભળી હાથમાંની તપેલી અને આઠ આના પેલા મૂર્તિમંત ઉદાહરણ રૂપે આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રબ્રાહ્મણને આપી દીધો અને કહ્યું કે, “મારી માતાને કહેજો કે સૂરીશ્વરજી મહારાજનું ચારિત્ર સાક્ષીભૂત છે. વીરજી દીક્ષા લેવા ગયો.” આ સમાચાર મળતાં માતાને પણ આવા ચમત્કારો પછી તાબડતોબ ત્યાંથી વિહાર કરી જતા! ખાતરી થઈ કે હવે વીરજી પાછો નહીં આવે. (સંકલન : ‘શ્રી દાન-પ્રેમ વંશવાટિકા'માંથી સાભાર.) - વીરજીભાઈ સીધા પંજાબ પહોંચ્યા. અંબાલામાં પૂ. સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી-સમવસરણમંદિર તીર્થ. આત્મારામજી મહારાજે તેમને દીક્ષા આપી અને પોતાના શિષ્ય સિદ્ધાંત અને સમાચારીની રક્ષા માટે જેઓ જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વીરવિજયજી જ્ઞાનધ્યાનમાં લાગી ગયા. તેઓશ્રી વ્યાખ્યાન સરસ આપતા. ઉપરાંત જુસ્સાપૂર્વક ઝઝૂમ્યા અને તેથી જ શ્રી જૈનશાસનમાં અચ્છા કવિ, ગાયક અને સમર્થ મુનિવર્ય પણ હતા. શુદ્ધ જેઓ ‘સદ્ધર્મસંરક્ષક” તરીકે પ્રસિદ્ધિ પામ્યા એવા ચારિત્રપાલનના પ્રભાવે તેઓશ્રીના જીવનમાં ચમત્કાર જેવા પૂ. આ.શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ અનેક–પ્રસંગો બનેલા. તેઓશ્રી વચનસિદ્ધ પણ હતા. તે વિશેના વર્તમાનમાં વિચરતા મોટા ભાગના સાધુસમુદાયના એક એક—બે પ્રસંગો નોંધપાત્ર છે : પ્રભાવક નાયક તરીકે પૂ. આત્મારામજી મહારાજનું નામ તેઓશ્રી ગુરુવર્યો આદિ સાથે સૌરાષ્ટ્રમાં પધારેલા ત્યારે અવિસ્મરણીય રહે તેવું છે. તેઓશ્રીની પાટ પર પણ એવા જ ભાવનગર પાસે સાણોદર ગામે પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી પ્રભાવશાળી પુરુષ થઈ ગયા. તેમનું નામ હતું સદ્ધર્મસંરક્ષક મહારાજ (પંજાબી) આદિએ સવારે વિહાર કર્યો અને પોતે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ. પૂ. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy