SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૨૩૯ દઢ થતી દેખાતી હતી. એટલે માતાએ પુત્રમાં ધર્મના સંસ્કારો મૂલચંદને દીક્ષા આપી અને સં. ૧૯૦૮માં રામનગરમાં સિંચવામાં ખૂબ જ કાળજી લીધી હતી. એક વખત બુટ્ટાસિંહે વૃદ્ધિચંદને દીક્ષા આપી. આ ત્રિપુટીએ સત્યધર્મની મશાલ માતા સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરી કે, “મારે સાધુ થવું છે.” પ્રજ્વલિત કરી જૈનશાસનના પ્રચાર-પ્રસાર માટે વિહાર આદર્યો. પ્રથમ દૃષ્ટિએ માતાને એ ગમ્યું નહીં, પરંતુ સ્વપ્ન યાદ આવતાં સં. ૧૯૧૧માં સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા. ભાવનગર સહર્ષ સંમતિ આપી અને આશિષ આપતાં કહ્યું કે, “જા પુત્ર, ચાતુર્માસ કર્યું. અહીં પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી સાધુ થજે, પણ સાધુ થયા પછી સંસારની મમતામાં પડીશ નહીં. મહારાજના સાહિત્યનું અવગાહન કર્યું. એ ચોમાસું વિતાવીને સં. તું સાચો સાધુ થજે.” ૧૯૧૨માં અમદાવાદ મુકામે પૂ. મણિવિજયજી દાદા પાસે બુટ્ટાસિંહનું મન તત્કાલીન શીખ ધર્મના સાધુઓ કરતાં સંવેગી દીક્ષા લીધી. શેઠ પ્રેમાભાઈ, હેમાભાઈ, દલપતભાઈ જૈન યતિઓ અને સ્થાનકવાસી સાધુઓ પ્રત્યે વધુ આકર્ષાયું હતું. આદિ તેમના શ્રાવકો થયા. આ ત્રિપુટીએ ગુજરાતમાં રહીને માતાના આશીર્વાદ લઈ, ઘર છોડી નીકળેલા બુટ્ટાસિંહ અનેક યતિઓ સામે જેહાદ જગાવી. સંવેગી ધર્મની વિજયપતાકા સાધુઓનો સમાગમ કર્યો. વિ. સં. ૧૮૮૮માં દિલ્હીમાં એક ફરકાવી. સાધુઓને સમ્માનનીય સ્થિતિ આપી. છ વર્ષ જેટલા સ્થાનકવાસી સાધુ પાસે દીક્ષા લઈ શ્રી બુટેરાયજી મહારાજ નામે લાંબા સમય સુધી પંજાબમાં વિચરી ધર્મ પ્રત્યેના વાદવિવાદ અને જાહેર થયા. મતભેદો શમાવ્યા. સં. ૧૯૨૯માં પુનઃ ગુજરાતમાં પધાર્યા ત્યારે શ્રી બુટેરાયજીનું પ્રથમ લક્ષ્ય સંસ્કૃત અને અર્ધમાગધી તેમના શિષ્ય આત્મારામજી મહારાજ સાથે ૧૭ સાધુઓએ સંવેગી દીક્ષા ગ્રહણ કરી, એ એક ઐતિહાસિક ઘટના હતી. ભાષાનું જ્ઞાન સંપાદન કરીને શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવાનું હતું. આ પરિશીલનનાં સુફળ પ્રાપ્ત થયાં. તેનાથી સમગ્ર જૈનશાસનમાં શ્રી બુટેરાયજી મહારાજની પડછંદ કાયા જોઈને થતું કે એક મહાન ક્રાંતિ આવી. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય તે સમયે તેમના જેવા પ્રભાવી સંવેગી સાધુ સ્થાનકવાસીમાં કે એવા બત્રીસ આગમોનું ઝીણવટપૂર્વક વારંવાર અધ્યયન કર્યું. યતિઓમાં પણ કોઈ ન હતા. તેઓ પ્રતાપી હતા અને સત્ય તથા આ ક્રમ પાંચેક વર્ષ ચાલ્યો. પરિણામસ્વરૂપ, તેમના મનમાંથી સંયમની મૂર્તિ હતા. તેઓશ્રીએ મૂલચંદજી મહારાજને ગુજરાત, મૂર્તિપૂજાનો વિરોધ નીકળી ગયો. જેમ જેમ શાસ્ત્રના મૂળ પાઠોનું વૃદ્ધિચંદજી મહારાજને કાઠિયાવાડ, આત્મારામજી મહારાજને વધુ ને વધુ ચિંતવન કરતા ગયા, તેમ તેમ મૂર્તિપૂજામાં તેમની પંજાબ અને નીતિવિજયજી મહારાજને સુરત તરફના પ્રદેશ શ્રદ્ધા દઢ થતી ચાલી અને એક દિવસ પોતાના બે શિષ્યો–શ્રી ભળાવ્યા હતા. પરિણામે તેઓશ્રી શિષ્ય-પ્રશિષ્ય આદિનો મૂલચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજ સાથે વિશાળ સમુદાય ઊભો કરી શક્યા હતા. એ સત્યવીર મહાયોગી અમદાવાદ આવીને શ્રી મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા સં. ૧૯૩૯માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એ શીખસંતાનને ધારણ કરી. પછી તેઓશ્રીનું નામ શ્રી બુદ્ધિવિજયજી રાખવામાં ધન્ય છે, જે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંઘનાયક બન્યા.! આવ્યું. તેમ છતાં, તેઓશ્રી બુટેરાયજી મહારાજ તરીકે વિશેષ | (સંકલન : પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરિજી મહારાજ) ઓળખાતા રહ્યા. પ્રખર ચારિત્રપાલક : મહાન શાસનસ્તંભ : જન્મે શીખસંતાન હોવાથી તેમનું મનોબળ ખૂબ દેઢ હતું. વીસમી સદીના, જૈનશાસનના રાજા પોતાને યોગ્ય લાગે તે મત વ્યક્ત કરતાં તેઓ કદી અચકાતા પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી નહીં. પરિણામે અનેક વારના શાસ્ત્રાધ્યયનને આધારે મૂર્તિપૂજા અને મુહપત્તિના પ્રશ્નોને તેમણે હિંમતપૂર્વક જાહેર કર્યા અને તે (મૂલચંદજી) મહારાજ પ્રમાણે અનુસરવાનો અનુરોધ કર્યો. ગુજરાનવાલાના ચાતુર્માસ સ્પષ્ટ વક્તા, નીડર પ્રચારક અને સાહસવીર સાધુવર્યને વખતે તેમણે પોતાના આ મતને સંઘ સમક્ષ વહેતો મૂક્યો, આબાલવૃદ્ધ સૌ ગચ્છાધિરાજ તરીકે તથા વીસમી સદીના જેનશાસ્ત્રીય રીતે સિદ્ધ કરી બતાવ્યો. પરિણામે, શિયાલકોટ, શાસનના રાજા તરીકે ઓળખતા તે પૂ. ગણિવર્ય શ્રી મુક્તિપતિયાલા, પપનાખા, અમૃતસર, પસરૂર, રામનગર, અંબાલા વિજયજી (મૂળચંદજી) મહારાજ જૈનશાસનના ગગનમાં એક આદિ અનેક સ્થળોએથી તેમને અનુસરનારા સંઘો થયા. એમાં તેજસ્વી તારલા હતાં. બે પ્રખર શિષ્યોનો ઉમેરો થયો. સં. ૧૯૦૨માં શિયાલકોટમાં પૂ. મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં શિયાલકોટમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy