SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ચતુર્વિધ સંઘ શ્રી મણિવિજયજી ગુરુસેવા સાથે અભ્યાસમાં પણ પ્રગતિ મુખાકૃતિ, ગંભીરતા, શાંતિ અને અસાધારણ નિઃસ્પૃહતા જેવા કરવા લાગ્યા. તપસ્યા તો તેમનો શ્વાસોચ્છવાસ બની રહી. ગુણોને લીધે આકર્ષાઈને પ્રાયઃ સર્વ કોઈ એમનાં દર્શન અને મહિનો–મહિના ઉપવાસ કરે. એકાસણાં તો ચાલુ જ હોય. વંદનનો લાભ લેવા આવતા. અનુભવીઓ કહે છે કે, એકાસણાથી ઓછું તો પ્રાય: પચ્ચકખાણ ન મળે અને તે પણ આહારપાણી કે ક્રિયાકાંડ સિવાયના અન્ય કોઈ પણ અવસરે ઠામચોવિહાર. આમ, પૂજ્યશ્રીએ બાહ્ય અને અત્યંતર જીવન તેમના હાથમાં પુસ્તક કે નવકારવાળી હોય જ. તેમને પવિત્ર અને નિર્મળ બનાવી દીધું. તેઓશ્રી મહાતપસ્વી અને ઉગ્ર નવકારવાળી ગણવાનો વિશેષ અભ્યાસ હતો. જ્ઞાનદશામાં વિહારી હતા. એનાથી પ્રભાવિત થઈને અનેક પુણ્યશાળી જાગ્રત, પ્રમાદના પરિહારી, હઠાગ્રહથી વેગળા રહી, જ્ઞાનાદિ આત્માઓ તેમના શિષ્યો બન્યા. સં. ૧૯૧૨માં શ્રી બુટેરાયજી, આચારનું સેવન કરતાં જ્યાં સુધી શારીરિક સ્થિતિ નભી શકી શ્રી મૂલચંદજી અને શ્રી વૃદ્ધિચંદજીને દીક્ષા આપી. ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, તપસ્યાઓ કરી, સમાચારીનું શ્રી મણિવિજયજી દાદાના અપ્રતીમ ગુણો : શુદ્ધ યથાર્થ આરાધન કરી, અકિંચન નિર્લેપ એવા આ બાલ્યાવસ્થાથી જ સગુણી અને ધાર્મિક વૃત્તિવાળા માબાપના બાળબ્રહ્મચારી મહાત્માએ લગભગ ૫૦ વર્ષ પર્યત વિશુદ્ધ ઉસંગમાં ઊછરેલા આ મહાત્માના ગુણોનું શું વર્ણન કરવું! ચારિત્ર પાળી ભવ્ય જીવોને ધર્મપરાયણ કર્યા. જિંદગીભર માતાપિતાએ એમના જીવનમાં એવી તો અક્ષય સુવાસ મૂકી કે આરાધનાપૂર્વક ખરેખરું કાર્ય કર્યું. અણાહારી પદના આ સાચા જે તેમના જીવનપર્યત અખૂટ રહી. આ વિનીત મુનિવરે પોતાની અભિલાષીએ જીવનમાં ઘણી વાર ચારે આહારનો ત્યાગ કરી, શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધી નાનામોટાં સર્વની ગોચરી અણાહારીપદ માટે સતત પ્રયત્ન સેવી, છેવટે આઠમને દિવસે પાણી વગેરે વૈયાવચ્ચમાં સતત ઉદ્યમ કર્યો. પ્રસન મુખ કદી પણ ચારે આહારનો ત્યાગ કર્યો અને પૂજ્યશ્રી સં. ૧૯૩૫માં પ્લાન કર્યું નહીં. સાનકળ-પ્રતિકળ પ્રસંગોમાં. વિહારમાં, આસો સુદ ૮ને દિવસે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ સં. તપસ્યામાં, કદી પણ વચન કે વદન વિકારી ક્યાં નહીં. એમના ૧૮૭૭માં દીક્ષા ગ્રહણ કરી; સં. ૧૯૨૨ના જેઠ સુદ ૧૩ને વ્યક્તિત્વમાં મળતાવડાપણાનો મહાન ગુણ હતો. તેથી ગમે તે દિવસે પંન્યાસપદ અર્પવામાં આવ્યું. સં. ૧૯૨૩માં તેમને હસ્તે સમુદાયના મુનિવર્યો સાથે તેમને હૃદયનો સંબંધ બંધાતો. તે પછી દાયના અનિલ સાથે તેમને હદયનો સંબંધ બંધાયો તે પછી શ્રી મુક્તિવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. વર્તમાનમાં ડહેલાવા હોય કે વીરના, લુહારની પોળના હોય કે સાગર લગભગ ૧000થી વધુ સાધુઓ પૂ. મણિવિજયજીદાદાના સમુદાયના કે વિમલ સમુદાયના. તેઓશ્રી કોઈપણ મુનિ સાથે પરિવારમાં વિચરે છે. વિચરતા કે ચોમાસું કરતા. ખરતરગચ્છીય મુનિ સાથે પણ (પૂ.આ. શ્રી જિનેન્દ્રસૂરિજી મ.ના એક લેખમાંથી સાભાર) સમેતશિખરજી પર્વતનો વિહાર કર્યો હતો અને તેઓની પ્રીતિ સત્યધર્મની મશાલ પ્રજ્વલિત કરનાર સંપાદન કરી હતી. અન્યનું કાર્ય કરવાની, સેવા કરવાની સદા સંવેગી શિરતાજ- મહા યોગીરાજ તત્પરતા રાખતા. ૮૬ વર્ષની વૃદ્ધાવસ્થાએ પોતાનું શરીર સાવ અશક્ત હોવા છતાં, પોતાની જરૂરિયાતોની ઉપેક્ષા કરી રાંદેરમાં ૫% શ્રી બુદ્ધિવિજયજી (બટેરાય) મ. રત્નસાગરજીની તબિયત માટે મુનિ શ્રી સિદ્ધવિજયજીને દીક્ષા પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જૈનશાસનનો ડંકો આપી કે તરત જ મોકલી આપ્યા. સાથે શ્રી શુભવિજયજીને પણ વગાડનાર પંજાબી સાધુઓમાં શ્રી બુટેરાયજી મહારાજ પ્રથમ મોકલ્યા. ગુરુવર્યની આવી અવસ્થામાં તેમને છોડી જવા, એ પંક્તિમાં બિરાજે છે. તેઓ ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને શિષ્યોને ગમ્યું નહીં પણ ગુવંજ્ઞાનો અનાદર પણ કરી શક્યા ક્રિયાકાંડમાં નિપુણ સાધુવર્ય હતા. નહીં અને અંતે પરિણામ એ આવ્યું કે ગુરુ-શિષ્યોનો ફરી - શ્રી બુટેરાયજી મહારાજ જન્મે શીખ હતા. તેમનો જન્મ મેળાપ થઈ શક્યો નહીં. વિ. સં. ૧૮૬૩માં લુધિયાણા નજીક દુલવા ગામમાં થયો હતો. કેટલીક વાર તપસ્વીઓમાં સહનશીલતાની ન્યૂનતા તેમનું જન્મનામ બુસિંહ હતું. માતાનું નામ કર્યા અને પિતાનું હોવાથી કષાય પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે, પરંતુ આ પ્રશાંત નામ ટેકસિંહ હતું. માતા કર્માદને સુસ્વપ્નથી સૂચિત એક પુત્ર મહાત્માએ તો તેને પ્રથમથી જ દેશવટો દીધો હતો. રાજનગરમાં જન્મ્યો. એટલે માતાને મનોમન એવી પ્રતીતિ તો હતી જ કે પુત્ર ઉપાશ્રયોનો કંઈક પક્ષપાત હોવાથી ગૃહસ્થોનું અન્ય ઉપાશ્રયે અસાધારણ હશે. એમાં બાળક બુટ્ટાસિંહને ધાર્મિક વાચન અને જવામાં કંઈક શિથિલતા થતી, પરંતુ આ મહાત્માની પ્રસન ક્રિયાકાંડમાં વિશેષ રુચિ હતી. તે જોઈને માતાને પોતાની શ્રદ્ધા Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy