SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ચતુર્વિધ સંઘ જયરાજ:-પૌ. મુનિચંદસૂરિ શિષ્ય, સં. ૧૫૫૩માં (રાસકચૂડામણી) ૩, “શ્રીપાલચોપાઈ' ૪. “સટીક ષભાષાસ્ત્રોત્ર મચ્છોદરરાસ' લખ્યો. ૫. “નંદિષેણ મુનિના છ ગીતવાળો રાસ’ ૬. “યશોભદ્ર પ્રબંધ’ સુંદરરાજ-સં. ૧૫૫૩ ગજસિંહ કુમાર ચોપઈ (ફાલ્ગ ચિંતામણિ) ૭. “મેદપાટ સ્તવન સટીક.” લખી. આણંદઃ—(તપોગચ્છ–હેમવિમલસૂરિ–સાધુવિજયનન્નસૂરિ –કોરંટ ગચ્છ સર્વદેવ સૂરિશિષ્ય, સં. કમલસાધુશિષ્ય.) સં. ૧૫૬૨માં ‘૨૪ જિન સ્તવન' લખેલ. ૧૫૪૪ ખંભાતમાં ‘વિચાર સોગઠી,” ત્યાં જ સં. ૧૫૪૮માં ધર્મદેવઃ-(પી. ગણધીરસૂરિ-સૌભાગ્યરત્નસૂરિશિષ્ય) ગજસુકુમાર રાજર્ષિ સઝાય,’ સં. ૧૫૫૩ ચિત્તોડમાં દશ શ્રાવક સં. ૧૫૫૪માં ‘હરિચંદ્રરાજાનો રાસ,' સં. ૧૫૬૧ “અજાપુત્રબત્રીશી, પંચતીર્થ સ્તવન, લખ્યાં. રાસ,’ સં. ૧૫૬૩માં ‘વજ (વયર) સ્વામીનો રાસ” લખ્યાં. હંસધીરઃ-(તપાગચ્છ, હેમવિમલસૂરિ–દાનવર્ધન કડુઆ (કડુવો):-સં. ૧૫૬૨ (?), “લીલાવતી રાસ’ શિષ્ય) સં. ૧૫૫૪માં ૫૭ ટૂંકનું સુંદર ઝડઝમકવાળું કાવ્ય “શ્રી લખેલ. હેમવિમલસૂરિ ફાગ” લખેલ છે. પાસાગર:-(મમ્માહડગચ્છ-મુનિસુંદરસૂરિ શિષ્ય) જિનહર(?):–ખરતરગચ્છ સં. ૧૫૫૬ “વિક્રમ સં. ૧૫૬૩ કયવના ચોપાઈ' અને તે જ વર્ષે “લીલાવતી ચરિત્ર-પંચદંડ' લખેલ છે. પ્રતમાં કર્તાનું નામ બરોબર મળત સુમતિવિલાસ” લખ્યાં. નથી. અજ્ઞાતકવિ –એ સં. ૧૫૬૧માં “મંદોદરી સંવાદ' નેમિકુંજર (રાજસુંદર?) – સં. ૧૫૫૬માં લખેલ છે. ‘ગજસિંહરાય ચરિત્ર રાસ' લખેલ છે. એકાદ પ્રતમાં રાજસુંદર હીરાણંદ-વિદ્યાવિલાસ પવાડો,' સં. ૧૫૬૫. નામ છે. હંસસોમ:-[તપાગચ્છ, હેમવિલાસસૂરિ–કમલધર્મ લબ્ધિસાગરઃ–સં. ૧૫૫૭માં ‘શ્રીપાલરાસ, ધ્વજ- શિષ્ય] સં. ૧૫૬૫માં ‘પૂર્વદેશચત્ય પરિપાટી રાસ' લખ્યો. ભુજંગ કુમાર ચોપાઈ રાસ લખેલ. ઉદયભાનુઃ-[પૌ. રાજતિલક સૂરિ–વિનયતિલકસૂરિ હર્ષકલશ –તપોગચ્છ, હેમવિમલસૂરિ–કુલચરણ શિષ્ય, શિષ્ય] મણિભાઈ બકોરભાઈ વ્યાસના મંતવ્ય પ્રમાણે સં. ૧૫૫૭માં ‘વસુદેવ ચોપાઈ લખી. ઉદયભાનુનો સં. ૧૫૬૫નો ‘વિક્રમસેન રાસ” ચુપઈ, ...શામળભટ્ટની વાતો સાથે હરીફાઈ કરે તેવો છે' આ પ૫૬ સિંહકુશલ –તપાગચ્છ, હેમવિમલસૂરિ–જ્ઞાનશીલ ટૂંકનો પ્રબંધ છે. શિષ્ય, સં. ૧૫૬૦માં ‘નંદબત્રીશી ચોપાઈ લખી લક્ષ્મણ [લખમણ] પહેલો – સં. ૧૫૬૮ પહેલાં હર્ષમૂર્તિ –સં. ૧૫૬૦માં “ચંદુલેખા ચોપાઈ રચી. “શાલિભદ્ર વીવાહલું લખ્યું તેનો અંતઈશ્વરસરિ–સાંડેર ગચ્છ-સુમતિસૂરિ–શાંતિસૂરિ “કરજોડી લખમણ ભણઈ એહ કલિયુગ ડિરે. શિષ્ય, સં. ૧૫૯૧, દશપુર (મંદસોર) લલિતાગ ચરિત્ર' રચેલ. કડુ નિં રૂડું જગ રળીયામણુએસ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલના મંતવ્ય પ્રમાણે- જગગુરૂહું અણજાણતું, ગુણ નવિ લહુ પાર રે, “સાગરદત્ત'ની પેઠે આ પ્રાકૃત અપભ્રંશ તથા ગુજરાતીમાં છે. આ પાર નિઈ સાર કરઉ સેવક તણીએસાગરદત્ત રાસની પેઠે ઉચ્ચ પ્રતિનું કાવ્ય છે. અને તે સંસ્કૃત તથા ૧૫૬૮ વર્ષે લિખિત.” પ્રાકૃત કાવ્યોની સાથે સરખામણીમાં સારી રીતે ઊભું રહી શકે ધર્મસમુદ્રગણિ –ખરતર. જિનસાગરસૂરિની તેવું છે.' તેમનું બીજું નામ દેવસુંદર હતું. સં. ૧૫૮૧માં પટ્ટપરંપરાએ જિનહર્ષસૂરિ-જિનચંદ્રસૂરિ–વિવેકસિંહ શિષ્ય. સં. દીપાવલીના દિવસે નાડલાઈમાં જ રચેલાં સંસ્કૃતમાં ૧૫૬૬ જાલીનગરમાં “સુમિત્ર કુમાર રાસ’ સં. ૧૫૮૪માં સુમિત્રચરિત્રમાં પોતાના કેટલાક ગ્રંથોના નામ આપ્યાં છે–૧. કુલધ્વજ કુમાર રાસ.' “અવંતિસુકમાલ સઝાય.” “રાત્રિભોજન ‘જીવવિચાર પ્રકરણ વિવરણ ૨. “લલિતાગ ચરિત્ર' રાસ-જયસેન ચોપાઈ' લખી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy