SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ . તવારીખની તેજછાયા દેવકલશ -[ઉપકેશ ગચ્છીય ઉપાધ્યાય દેવકુમાર શિષ્ય ૧૫૭૮માં દમણમાં “ચંપકમાલા રાસ' લખેલ છે. ઉ. કર્મસાગર શિષ્ય ઉ. દેવકલ્લોલ શિષ્ય.] ભુવનકીર્તિ-પહેલા -[કોરંટગચ્છ કક્કસૂરિ શિષ્ય) સં. ૧૫૬૯માં ‘ઋષિદરા ચઉપાઈ રચી. કલાવતિચરિત્ર' સં. ૧૫૮૦ ખંભાતમાં રચ્યું. અનંતહંસઃ-સં. ૧૫૭૦ પહેલાં થયા. ઇડર સંબંધી લાભમંડનઃ-આંચલિક, ભાવસાગર સૂરિ શિષ્ય, સં. “ઇલા પ્રાકાર ચૈત્ય પરિપાટી’ સ્તવન ઉપરાંત બાર વ્રત સઝાય’ ૧૫૮૩માં “ધનસાર પંચશાળિરાસ' લખ્યો. લખી. જયનિધાન:-ખરતરગચ્છ, રાજચંદ્ર ગણિશિષ્યસહજસુંદર:-ઉપકેશ ગચ્છ, રત્નસમુદ્ર ઉ. શિષ્ય, સં. “ધર્મદત્ત ધનપતિરાસ,' “સુરપ્રિય ચરિતરાસ' સં. ૧૫૮૫માં ૧૫૭૦માં “ઇલાતીપુત્ર સઝાય,' સં. ૧૫૭૨માં જુદા જુદા મુલતાનમાં રચ્યો. છંદમાં સ્થૂલિભદ્ર ચરિત્ર વર્ણનવાળો “ગુણરત્નાકર છંદ' લખ્યો ભીમ પહેલો:-સં. ૧૫૮૪માં નડિયાદમાં “અગડદત્તજે કવિની ભાષાપ્રભુત્વનું ધોતક છે. તે જ વર્ષે ‘ઋષિદના રાસ' રાસ.' તથા સં. ૧૫૮૧માં ‘વ્યાકરણે પ્રથમ પાદઃ' નામની સંસ્કૃતગ્રંથ, સં. ૧૫૮૨માં “રત્નસાર કુમાર ચઉપાઈ” “આત્મરાજ રાસ” બંને સાધુરત્નસૂરિ - કયવના રાસ’ આખો ચોપાઈ છંદમાં લખ્યાં. “પરદેશીરાજાનો રાસ’, ‘શુક્રરાજ સાહેલી’, ‘જંબુઅંતરંગ રચ્યો. રાસ” અને ૨૫ ટૂંકનું નાનું રસભર્યું શબ્દચાતુર્યવાળું, | મુનિચંદ્રસૂરિઃ-(પી.) “રસાઉલો અને “રાત્રિભોજન ભોજરાજાને અનુલક્ષીને “યૌવન જરાસંવાદ' લખેલ છે. કાયા, સઝાય” જે પૂર્ણિમાગચ્છના ભીમપલ્લીય પક્ષમાં થયા છે તે કદાચ કાયાપુર પાટણ અને નિંદા પર ૩ સઝાયો લખેલ છે. બંને એક જ હોય. કુશળસંયમ:-ત. હેમવિમલસૂરિ કુલવીર અને કુલધર - પાર્થચંદ્રસૂરિ:-હમીરપુરના પ્રાધ્વંશના વેલ્ડગશાહ શિષ્ય, “હરિબળનો રાસ.' પિતા, માતા વિમલોદ, જન્મ સં. ૧૫૩૭, દીક્ષા ૧૫૪૬, ઉ. પદ લાવણ્યરત્ન –ત. હેમવિમલસૂરિ પંડિત ધનદેવ ૧૫૫૪, આચાર્યપદ ૧૫૬૫, યુગપ્રધાનપદ સં. ૧૫૯૯, સુરહંસ શિષ્ય હતા. સં. ૧૫૭૫ દેવગિરિમાં “વત્સરાજ : સ્વર્ગવાસ સં. ૧૯૧૨ જોધપુર મુકામે. મારવાડના રાજવી દેવરાજરાસ’ સં. ૧૫૭૩માં “યશોધર ચરિત્ર' સં. ૧૫૭૩ રાયગાંવજી તથા યુવરાજ માલદેવજીને પ્રબોધ્યા. ખુણોતગોત્રના (૭૪) મત્સ્યોદર રાસ, જે કવિના ગુરુ સૂરહંસને નામે પણ ક્ષત્રિય રાજપૂતોનાં ૨૨૦૦ કુટુંબોને પ્રતિબોધી ઓશવાલ શ્રાવક નોંધાયો છે, “કલાવતિરાસ, કમલાવતિ રાસ' લખ્યાં છે. કર્યા, ગુજરાતના ઉનાવા ગામના વૈષ્ણવ સોની વાણિયાને ચમત્કાર દેખાડી શ્રાવકો કર્યા. બીજા ઘણાં ગામોમાં શ્રાવકો સૂરહંસઃ-ત. હેમવિમલસૂરિ–ધનદેવ શિલ્પ–મસ્યોદર મહેશ્વરી થયેલા તેમને પ્રતિબોધી ફરી શ્રાવકો બનાવ્યા. નરેન્દ્ર ચોપાઈ' (આ રાસ તેમના શિષ્ય લાવણ્યરનના નામે નોંધાયેલો છે. કૃતિઓ-૧. “સાધુવંદના ૨. પાક્ષિક (પાણી) છત્રીશ.” ૩. “અતિચાર ચોપઈ૪. “ચરિત્ર મનોરથ માલા' પ. “શ્રાવક સાધુ મેરૂગણિઃ-હેમરત્નસૂરિ શિષ્ય સં. ૧૫૭૧માં મનોરથ માલા.’ ૬. “વસ્તુપાળ તેજપાળ રાસ’ સં. ૧૫૯૭. ૭. પુણ્યસાર કુમાર રાસ.' આત્મશિક્ષા.” પ્રારંભ–“રે અભિમાની જીવડા, તું કિમ પામિસિ રત્નસિંહસૂરિઃ-૨નચૂડામણિચૂડ રાસ...સં. ૧૫૭૧માં. પાર, લઘુ છલ નિરખે પારકા, તું તિહનો ભંડાર.” ૮. “આગમ છત્રીશી’ ૯, ‘ઉત્તરાધ્યયન છત્રીશ.” ૧૦. સં. ૧૯૩૧માં ગુરૂ રત્નસિંહસૂરિ શિષ્યઃ-જંબૂસ્વામી’ રાસ. છત્રીશી' ૧૧. “મુહપતિ છત્રીશી' ૧૨. “વિવેકશતક' ૧૩. ભાવસાગર:-સં. ૧૫૭૫માં “નવતત્ત્વરાસ’ ૧૫૯૦માં દૂહાશતક.” ૧૪. “એષણા શતક' ૧૫. “સંઘરંગ પ્રબંધ' ૧૬. ઇચ્છા પરિણામ ચોપાઈ” લખેલ. જિનપ્રતિમા સ્થાપના વિજ્ઞપ્તિ' ૧૭. “અમરદ્ધા સપ્તતિકા' ૧૮. સૌભાગ્યસાગરસૂરિ -શિષ્ય - વડતપગચ્છ, લબ્ધિ- “નિયતા–નિયત પ્રશ્નોત્તર પ્રદીપિકા' ૧૯. “બ્રહ્મચર્ય દશ સાગર-સૂરિ–ધનરત્નસૂરિ-સૌભાગ્યસાગરસૂરિ) શિષ્ય દ્વારા સમાધિસ્થાન.' કુલ ૨૦. ‘ચિત્રકૂટ ચૈત્ય પરિપાટી સ્તવન’ ૨૧. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy