SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ચતુર્વિધ સંઘ ઇતિહાસને લગતી કેટલીક ઉપયોગી માહિતી ઉપરાંત કવિ વિનયચંદ્રસૂરિની ગણનાપાત્ર કૃતિ હોવા ઉપરાંત તે પ્રથમ ગિરનારમાંની વનસ્પતિની વિગત આપે છે, તે વર્ણસગાઈની બારમાસી કાવ્ય છે, જેમાં રાજિમતિ અધિકમાસમાં નેમિનાથનો દૃષ્ટિએ જોવા જેવી છે. જેમ કે— સંયોગ પામીને દીક્ષા લે છે. શ્રાવણ-ભાદરવાની વિરહાવસ્થાનું “અગુણ અંજણ અંબિલીય અંબાડ્ય અંકુલ્લું! ચિત્ર આપતી પંક્તિઓ :– ઉંબરુ અંબરુ આમલીય અગરુ અસોય અહલુ. ૧૫ શ્રાવણિસરવણિ કયું મેહે ગજ્જઈ વિરહિરિઝિજજઈ દેહઈ. કરવટ કરપટ કરુણતર કરવંદી કરવીર! વિજ્ઝબકઈ ૨કુખસિ જેવ નેમિહિ વિષ્ણુસહિ સહિયઈ કેમ? કુડા કડાહ કયંબ કડ કરબ કદલિ કંપાર. ૧૬ ભાદ્રવિ ભરિયા સર પિફખેવિસકરુણ રોઅઈ રાજલદેવિ, હા એકલડી મઈ નિરધાર કિમ ઉવેખસિ કરુણાસાર.” વેયલુ વંજલુ બઉલ વડો વેડસ વરણ વિંણ! વાસની વીરિણિ વિરહ વંસિયાલિ વણવંગ. ૧૭ આ ઉપરાંત વિનયચંદ્રજીએ ‘ઉવએસમાલાકહાણય છપ્પય” (ઉપદેશમાલા-કથાનક–ષપદ)માં ૮૧ છપ્પાં આપ્યા સસમિ સિંબલિ સિરસમિ સિંધુવારિ સિરખંડ! સરલ સાર સાહાર સમ સાગુ સિગુ સિણદંડ. ૧૮ છે, જેનો વિષય જૈનધર્મ ઉપદેશ છે. અજ્ઞાતકવિએ, ૧૧૯ કડીમાં ૭ પ્રકારનાં જૈનધર્મકાર્યોનું પલ્લવકુલ્લ ફલુલસિય રેહઈ તાતિ વણરાઈ! પૂજા વ. નું વર્ણન ‘સપ્તક્ષેત્રિરાસુમાં કર્યું છે. પ્રાચીન સમયમાં તહિ –ઉજ્જલતલિ ધમિયત ઉલ્લટ અંગિ ન માઈ. ૧૯” રાસ કઈ રીતે રમતા તે અંગે તેમાંથી વિશેષ માહિતી મળે છે. ગુજરાતી કવિતાનો વિકાસ તપાસવા તે ઉપયોગી કૃતિ છે. રાસોમાં ધીમે ધીમે ગેયતાને કારણે ઢાળો વધતા જતા હતા તેમ દોહૃણ–ઈ. સ. ૧૧૬૯ થી ૧૪૩૪ સુધીનો આ રાસ પરથી જણાય છે. આદિ– પ્રાગુનરસિંહયુગ મુખ્યત્વે જૈન રાસ યુગ છે. ઈ. સ. ૧૨૪૪ના “સવિ અરિહંત નમેવી સિદ્ધ સૂરિ ઉવઝાય, અરસામાં દોલ્ડણ દ્વારા ૩૪ કડીમાં ગજસુકુમાલનું ટૂંકુ ચરિત્ર પનર કર્મભૂમિ સાહૂ તીહ પણમિય પાય..” ‘ગજસુકમાલ રાસ' તરીકે નિરૂપાયેલું છે. તેમાં દેવકીની ઇચ્છા ભાવિકોએ સંસાર સરોવરને પાર કરવા માટે જિને કહેલાં પ્રમાણે પ્રાપ્ત કુમાર ગજસુકુમાલ, નેમિનાથ પાસે દીક્ષા લે છે સાત ક્ષેત્રોમાં ધર્મ વાવવો જોઈએ એમ કવિ કહે છે. એમ દર્શાવ્યું છે. સંગ્રામસિંહના “શાલિભદ્રચરિત્ર' રાસમાં પૂર્વજન્મનો સુમતિગણિ :–રચિત નેમિનાથરાસ’માં ૨૩મા ધના ગોવાળ શાલિભદ્રરૂપે ધનાઢ્ય શેઠને ત્યાં અવતરી રાજાને તીર્થંકર નેમિનાથનું ચરિત્ર વર્ણવાયેલું છે. પણ પોતાની સંપત્તિથી આંજી દે છે, બત્રીસ કન્યાઓને એક સાથે વિક્રમની ચૌદમી સદી પરણે છે પણ અંતે વિરક્ત બને છે. તે કાળના લગ્નરિવાજ અને મુનિશ્રી જિનવિજયજીના માનવા પ્રમાણે રત્નસિંહસૂરિ, ભોજનનું મધુર ચિત્ર છે, મંગળફેરા અને રાણીના રુસણાંના ગીત તપગચ્છમાં થયેલા સૈદ્ધાંતિક શ્રી મનિચંદ્ર સૂરિના શિષ્ય હતા ને રુચિર છે. વિક્રમની તેરમી સદીમાં વિદ્યમાન હતા. તેમણે ટીકા સહિત પ્રજ્ઞાતિલકસૂરિએ “ કલી રાસ' ઈ. સ. ૧૩૦૭ (સં. પુદ્ગલષત્રિશિકા', ‘નિગોદષત્રિશિકા' રચી. તેમના શિષ્ય ૧૩૬૩) કોરંટામાં રચ્યો, જેમાં આબુ તળેટીમાં આવેલા જૈનતીર્થ વિનયચંદ્ર નેમિનાથ ચતુષ્પાદિકા’ ૪૦ ટૂંકનું કાવ્ય રચ્યું છે, જો કછલી ગામનો મહિમા તથા સૂરિપરંપરા આપી છે, જો કે શ્રી કે રચ્યાની સાલની માહિતી નથી. પ્રતમાં લખ્યાની સાલ કે. કા. શાસ્ત્રી તો આ રાસને કોઈ અજ્ઞાત કવિનો માને છે. ૧૩૬૬ની છે એટલે તે પહેલાંની આ રચના હોવી જોઈએ. આદિભાષાના સાહિત્યિક સ્વરૂપને જાણવા ઉપયોગી આ કૃતિમાં, રાજિમતિ વાગ્દત્ત પતિ નેમિનાથના વિરહથી કેવી દુઃખી બની “ગણવઈ જો જિમ દુરિઉ વિહંડણુ, હતી તેનું વર્ણન આપેલું છે. આ કાવ્યનો પ્રકાર બારમાસી છે, શેલનિવારણુ તિહુયણ મંડાણ, કારણ કે તેમાં વર્ષના બાર માસના ઋતુચક્ર સાથે વિરહિણી પણમવિ સામીલ પાસ જિષ્ણુ...... નાયિકાનું દશાવર્ણન આવે છે. જૈન બારમાસી કાવ્યોમાં અનલકુંડ સંભમ પરમાર રાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy