SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૫૫ નિર્યુક્તિ આવતી ભાષ્યગાથા દશવૈકાલિક સૂત્ર સાથે સંબંધિત (૧૧) વાહરિ સાધુ–શીલાંકાચાર્યએ રચેલી ભાષ્ય ગાથા એ જ રીતે ઓઘનિર્યુક્તિ અને પિંડ નિર્યુક્તિ સાથે આગમોની વૃત્તિમાં તેમના સહાયક રૂપે વાહરિ સાધુનો ઉલ્લેખ Hડાયેલી ભાષ્યગાથાઓ ઈત્યાદિના ભાષ્યકર્તા કોણ છે? તે મળે છે. તે જોતાં તેમને પણ આગમના સહાયક વ્યાખ્યાતા રૂપે માહિતીની પ્રાપ્તિ થઈ શકી નથી. સ્મરણમાં લાવવા ઘટે. (૬) જિનદાસગણિ મહત્તર–ચૂર્ણિસાહિત્યના (૧૨) અભયદેવસૂરિ–નવાંગી ટીકાકારના નામથી પ્રદાતા એવા આ મહાન શ્રમણ આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય પ્રસિદ્ધિ પામેલા આ અભયદેવસૂરિ બારમી સદીમાં થયા હોવાનું હતા. વિ.સં. ૭૩૩ અને તેની આસપાસના સમય ગાળામાં જણાય છે. તેઓ ચંદ્રકુલમાં થયેલા. જો કે અભયદેવ નામે બીજા તેઓએ ચૂર્ણિસાહિત્યની રચના કરી. મોટાભાગના ચૂર્ણિસાહિત્યનું પણ આચાર્ય રાજગચ્છમાં થઈ ગયા છે, પણ આગમના પ્રખર શ્રેય જિનદાસગણિ મહત્તરને જાય છે. કોઈ કોઈ ચૂર્ણિ વિશે વ્યાખ્યાતા અને મંત્રપ્રભાવક તથા “જયતિહુઅણ' સ્તોત્રના ચૂર્ણિકાર મહર્ષિનો નિર્ણય મળતો નથી. જો કે પૂ. આગમોદ્ધારક રચયિતા એવા આ અભયદેવસૂરિનો અહીં પ્રખર વ્યાખ્યાતા આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજીના આ મત સાથે કેટલાક | સ્વરૂપે ઉલ્લેખ સમજવો. ઠાણાંગ આદિ નવ અંગ ઉપરાંત પ્રથમ સંમત નથી. તે ચર્ચા અત્રે અસ્થાને છે. તેઓ જિનભદ્ર ક્ષમાશ્રમણ ઉપાંગ “પપાતિક’ની વૃત્તિ અને “પ્રજ્ઞાપના સૂત્ર' દ્વિતીયપદ પછી અને હરિભદ્રસૂરિની પૂર્વે થયેલા. , સંગ્રહણી' પણ તેમની જ રચેલી છે. આ સિવાય પણ તેમનું વિપુલ (૭) અગસ્યસિંહસૂરિ–દશવૈકાલિક સૂત્ર આગમ સાહિત્યસર્જન છે. પરના વ્યાખ્યાન સાહિત્યમાં બે ચૂર્ણિઓ હાલ પણ પ્રાપ્ય છે. આ ' (૧૩) મલયગિરિમૂરિ–બારમી-તેરમી શતાબ્દી બીજી ચૂર્ણિના વ્યાખ્યાતા અગત્યસ્ય સિંહસૂરિ છે. પ્રૌઢ પ્રાકૃતમાં મધ્યે થયેલા તેમ જ આચાર્ય હેમચંદ્રના સમકાલીન અને તેઓએ “દશવૈકાલિક' સૂત્ર તથા નિર્યુક્તિ સંબંધે ચૂર્ણિની રચના સરસ્વતીદેવીના આરાધક એવા આ મલયગિરિએ “રાજપ્રશ્નીય', કરી છે. જીવાજીવાભિગમ' આદિ પાંચ ઉપાંગો પર અને બૃહત્કલ્પ' તથા (૮) સિદ્ધસેન ગણિ–દિનગણિ ક્ષમાશ્રમણની પાટ વ્યવહાર-છેદ સૂત્ર' પર, “પિંડનિર્યુક્તિ’ પર અને “આવશ્યક સૂત્ર” પરંપરામાં થયેલા સિદ્ધસેન ગણી સિદ્ધાંતના પારગામી, મહાન પર વૃત્તિની રચના કરી છે. જો કે તે વૃત્તિ અપૂર્ણ રહી છે. તાર્કિક અને અજોડ ગ્રંથકાર હતા. તેઓએ “જિતકલ્પ સત્ર' પર “નંદીસૂત્ર'ની વૃત્તિ પણ તેમની મળે છે. આ રીતે જોતાં નવાંગી ચૂર્ણિની રચના કરી છે. જેનપરંપરાના ઇતિહાસમાં તો ટીકાકાર પછી આગમના પ્રખર વ્યાખ્યાતારૂપે આપણે મલયગિરિ આચારાંગસૂત્રના ચૂર્ણિકારરૂપે પણ તેમનો પણ ઉલ્લેખ થયો છે. મહારાજને જ યાદ કરવા ઘટે. પ્રખ્યાત વૃત્તિઓ તો મુદ્રિત અને તેઓએ પૂ. ઉમાસ્વાતિજીના “સભાષ્યતત્ત્વાર્થ' પર પણ દળદાર પ્રાપ્ય પણ છે, પણ તે સિવાય “ભગવતીજી શતક બીજું અને ટીકા રચી છે. શતક વસમિ'ની વૃત્તિ પણ તેમણે રચી હોવાનો ઉલ્લેખ મળે છે. (૯) શીલાંકાચાર્ય—પ્રથમ બે અંગસૂત્રોની વૃત્તિ મહાકપ્પસૂત્ત’ અને ‘જોઈસકરંડક'ની વૃત્તિ પણ મલયગિરિજીએ સ્વરૂપે સંસ્કૃતમાં વ્યાખ્યાતાકર્તા એવા આ આચાર્ય નવમી-દશમી રચી છે. તેમણે વ્યાકરણ પણ રચેલું છે. સદી મધ્યે થયા. તેઓ નિવૃતિ ગચ્છના આચાર્ય માનદેવસૂરિના (૧૪) શાંતિચંદ્ર ઉપાધ્યાય–આચાર્ય હીરસૂરીશિષ્ય હતા. ગુજરાતના રાજાઓના બહુમાન્ય હતા. તેઓએ વિ.સં. શ્વરજીના શિષ્ય એવા આ વિદ્વાન, કવિ વાદી, ૧૦૮ અવધાનના ૯૨૫માં “ચઉપગ્નમહાપુરુષચરિયું'ની પણ રચના કરી છે. જીવ- કર્તા, કુર્રાનેશરીફના જ્ઞાતા ઉપાધ્યાય શાંતિચંદ્રજી સત્તરમી સદીમાં સમાસવૃત્તિ' પણ રચેલી છે. એવું કહેવાય છે કે તેમણે “ભગવતી થયા. તેઓએ પ્રાયઃ ૧૬૬૦માં ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ' કર “પ્રમેયરન સૂત્રની વૃત્તિ પણ રચેલી, જો કે હાલ તે વૃત્તિ ઉપલબ્ધ નથી. મંજૂષા” નામક ટીકા રચેલી. મહારાજા અકબરને પ્રતિબોધ કરી (૧૦) ગંધહસ્તિ–આચારાંગસૂત્રની વૃત્તિના રચયિતા અહિંસક બનાવનાર ઉપાધ્યાયે કપાસકોશ' નામક ગ્રંથ પણ રૂપે આ વ્યાખ્યાતાનો ઉલ્લેખ થયો છે, પણ હાલ તે ટીકા મળતી રચેલો. “અજિતશાંતિ સ્તવન'ના છંદોમાં જ તેમણે “ઋષભવીર નથી. શીલાંકાચાર્યે ‘આચારાંગસૂત્ર'ની વૃત્તિમાં આ મહાત્માનો સ્તવન' પણ બનાવેલ. ઉલ્લેખ કર્યો છે. તેથી તેઓ શીલાંકાચાર્યની પૂર્વે થયા હોવાનું (૧૫) આચાર્ય ચંદ્રસૂરિ–નિરયાવલિકા ઉપાંગ અનુમાન સહજ છે. પંચકની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિ આચાર્ય, શીલભદ્રાચાર્યના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy