SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. ચોપશમ . અમુક નૈયા , ૧૩૦ ચતુર્વિધ સંઘ ૧ એક અનોખી ઘટના: મહાત્મા વજબાહ દર્શનથી પોતાને પાવન બનાવી વાજબાહુએ વંદનાદિ વિધિ પૂર્ણ થયે વજ જેવું કઠોર કાળજું બનાવી, નવા લગ્નનું નવું જીવન પરમાત્માએ સ્થાપેલ શ્રીસંઘના આરાધકો એટલે નકારી, સંયમની લગન દર્શાવતી પોતાની ભાવના સૌ સમક્ષ રજૂ ભગવાનના અનંતાગુણો પૈકી એકાદ ગુણાંશ મેળવી બનેલા કરી દીધી. ભાગ્યવાનો. પ્રભુ શાસનમાં બનતા પ્રસંગો, બનતી ઘટનાઓ અને થતી હકીકતોથી જૈનશાસનનો ઇતિહાસ જયવંતો છે. તેવા સાળા ઉદયસુંદરને બનેવીની મશ્કરી મોંઘી પડી. બાજુમાં પ્રસંગોમાંથી એક કથાવાર્તા છે નવપરણિત વર-વધૂની, જેમણે બનેવીને બોલાવી પોતાની બહેન માટેનો વિચાર કરી વિચારફેર સુખના સંસારમાં પણ અસારતાના દર્શન કરી શાશ્વત સુખના કરવા ભલામણ કરી. પણ ભલાઈના માર્ગે જઈ રહેલ ધામ મોક્ષમાર્ગના પુરુષાર્થ માટે જે પગલું ભર્યું તે આજે વજુબાહુએ મનોરમા માટે પણ સંયમનો જ સુખદ સથવારો અમરગાથા બનેલ છે. સૂચિત કર્યો. રાજકુમાર વ્રજબાહુ હજુ તાજા જ લગ્ન કરી નાગપુરની માતા ચૂડામણિ અને પિતા ઇભવાહનની ખાનદાન કન્યાને રાજપુત્રી મનોરમાને લઈ પોતાના મૂળસ્થાન અયોધ્યા તરફ જઈ ફક્ત ચકોર બનવા ટકોરની જરૂરત હતી. પોતાના નિમિત્તે રહ્યા હતા. રથમાં સારથિના સ્થાને મનોરમાનો મોટો ભાઈ પતિની પાવન ભાવના પૂરી થતા ન અટકે તેથી તે પણ રથમાંથી ઉદયસુંદર હતો. આગળ પાછળ બીજા-ત્રીજા વાહનોમાં ઉતરી. પતિના પગલે પગલે પ્રવજ્યા માટે પહેલ કરી. બેઉની વજબાહુના જાનૈયા મિત્રો અને રાજપરિવારના સદસ્યોનો કાફલો વાતમાં વજન હતું, તેથી હળુકર્મી ઉદયસુંદરના મનોભાવમાં પણ પરિવર્તન થયું, ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતાં દીક્ષાનો ભાવ ઉદયમાં આવ્યો; અને અમુક સમય વીતી ગયે મંત્રણા થતાં રથની ગતિમાં પ્રગતિ હોવાથી નગરનો વિસ્તાર વીતી ગયો વજુબાહુના જાનૈયા પચ્ચીસ મિત્રો પણ મોક્ષાર્થી બની ગયા. કુલ અને મહા અટવી આવી. જ્યાંનું નૈસર્ગિક વાતાવરણ ભલભલાને અઠ્ઠાવીસની સંખ્યામાં દીક્ષા થઈ, અને સૌએ આત્મકલ્યાણ આકર્ષે તેવું રળીયામણું હતું. એકાંતિક આત્મકલ્યાણાર્થી એક સાધ્યું. મહાત્મા ત્યાં રહેલ એક ટેકરી ઉપર કાયોત્સર્ગ ધ્યાને ઊભા સાધના કરી રહ્યા હતા. તેમના દર્શન માત્રથી પાવન થવાય તેવી ૨ ઋણાનુબંધ પૂરા થયા: તેમની દેહકાંતિ હતી. - મહાત્મા સુકોશલ મુનિ રથમાંથી અચાનક તેમની ઉપર દૃષ્ટિ પડતાં વજબાહુના જીવનમાં જ્યારે વૈરાગ્યભાવના વાદળો જામવા લાગે છે મનોભાવમાં ધર્મલેશ્યા ઉત્પન થવા લાગી. રથ ઊભો રખાવ્યો ત્યારે જીવાત્માની સંસારલક્ષિતા અને સંસારપક્ષિતા પાતળી ને મહાત્માના દર્શન-વંદનનો લાભ લેવાની ઇચ્છા અભિવ્યક્ત પડવા લાગે છે. જે જીવમાં વૈરાગ્યરસ છોળછોળ ઊછળે તેના કરી. સાળા ઉદયસુંદરને વરરાજાની વર્તણુંક આશ્ચર્યપ્રદ લાગી. ભાવતરંગોને કોઈ અન્ય ઝીલી ન શકે, સંસારના રાગ-દ્વેષના રંગ-રાગના વાતાવરણનો લાભ લઈ મશ્કરી કરતાં સાળાએ રજૂપાશ તેને બાંધી ન શકે, ઉપસર્ગો-પરિષહો પણ અંતરાય બનેવી વાજબાહુને પૂછી લીધું કે શું દીક્ષા લેવાના ભાવ છે? પહોંચાડી ન શકે કે પ્રાણત્યાગનો ભય પણ તેમને સતાવી ન વજબાહુ લગીર ક્ષોભ પામ્યા વિના હસ્યા, તો ઉદયસુંદરે શકે. ફરી રમૂજ કરતાં કહ્યું કે થઈ જાઓ તૈયાર. હું પણ તમને દીક્ષા આત્મહત્યા જીવનની હતાશામાંથી ઉત્પન્ન થાય છે, જ્યારે અપાવવા સહાયક બનીશ. વજબાહુએ બીજી વાતને શુકનની આત્મસમર્પણ ધર્માત્માની ઉપજ છે, આવી તત્ત્વદૃષ્ટિવાળા અનેક ગાંઠ માની, સાળાને કહ્યું કે હું તો તૈયાર થઈ જઈશ પણ સહાયક પુરુષોત્તમોથી જિનશાસન શોભાયમાન છે. શાસનના અનેક બનવાનું વચન તમે પણ પાળી જાણજો. જવાહરોએ શાસનની કીર્તિધૃતિ ઉજ્વળ રાખી છે, જે પૈકીના ગમ્મતની વાત ગંભીર બની ગઈ. નાનપણથી સુસંસ્કાર બે સંયમીઓ છે મુનિરાજ કીર્તિધર અને મુનિરાજ સુકોશલ. અને સાધુ પ્રત્યેની ઉમદા લાગણીને કારણે વજબાહુમાં ઊંડી ઐતિહાસિક અયોધ્યાનગરીના રાજા કીર્તિધરને અચાનક ધર્મભાવના બેઠી હતી. જે સુંદર નિમિત્ત મળતાં ઉદય પામી. તેના વૈરાગ્ય થયો ને દીક્ષાની ભાવના પ્રગટી. રાણી સહદેવીના આગ્રહથી બધાય ટેકરીએ પહોંચ્યા, જ્યાં ગુણસાગર મુનિરાજનાં કામરાગ અને મંત્રીઓના આગ્રહથી રાજાની ઇચ્છા છતાંય અાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy