SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ચતુર્વિધ સંઘ રચના શ્રી ભદ્રબાહુ-સ્વામીની છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ અનેક આમ, શ્રી ભદ્રબાહુસ્વામીને અંતિમ શ્રુતકેવળી માનવામાં નિર્યુક્તિ રચી છે તેથી તેઓ નિર્યુક્તિકાર તરીકે પણ પ્રસિદ્ધ છે. આવે છે. પર્યુષણમાં વંચાતું અતિપ્રસિદ્ધ “કલ્પસૂત્ર' તેમની જ રચના છે. જીવનના ૬૨મા વર્ષે તેઓ આચાર્ય થયા. વી. નિ. સં. શ્રી ભદ્રબાહુ સ્વામી એક પ્રમાણિત અને મૂર્ધન્ય કથાકાર ૧૭૦ પછી ૭૬માં વર્ષે સ્વર્ગવાસ પામ્યા. શ્રી ભદ્રબાહુપણ હતા. તેમણે પ્રાકૃત ભાષામાં સવા લાખ શ્લોક પ્રમાણ “વસુદેવ સ્વામીજીને ૪ શિષ્યો હતા પણ તે પછી તેમની શિષ્યપરંપરા ચરિય’ પણ રચ્યું હતું કિંતુ આજે આ ગ્રંથ ક્યાંય પણ ઉપલબ્ધ આગળ વધી નથી. પછીનો શિષ્ય સમુદાય આચાર્યશ્રી સંભૂતિ નથી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુદેવ શ્રી વિજયજીની પાટે શ્રી સ્થૂલિભદ્રજી આવ્યા અને તેમની પાટે શિષ્ય દેવેન્દ્રસૂરિજીએ પોતાના પ્રાકૃત “સંતિનાહ ચરિય’માં ઉપરોક્ત પરંપરા આગળ વધી. ગ્રંથનો પ્રશંસાસભર ઉલ્લેખ કર્યો છે. એમ કહેવાય છે કે પ્રાકૃતમાં કામવિજેતા, અંતિમ ચૌદ પૂર્વધર જ તેમણે જ્યોતિષવિદ્યાનો ગ્રંથ “ભદ્રબાહુસંહિતા' રચેલ, પણ તે પણ ઉપલબ્ધ નથી. જો કે તેના આધારે બીજા ભદ્રબાહુએ શ્રી સ્થૂલિભદ્રજી મહારાજ સંસ્કૃતમાં ‘ભદ્રબાહુસંહિતા’ રચેલ છે તે મળે છે. કામવિજેતા શ્રી સ્થૂલિભદ્રજીને જૈનસંઘમાં કોણ નહીં મૌર્ય વંશીય સમ્રાટ ચંદ્રગુપ્ત તેમના અનુયાયી હતા. તેણે જાણતું હોય? ઉત્કૃષ્ટ પુણ્યશાળી, જિનશાસનની શ્રુતપરંપરાના પાછળથી દીક્ષા પણ લીધી હતી. આ ચંદ્રગુપ્ત, કાર્તિક પૂર્ણિમાની અંતિમ ચૌદ પૂર્વધર, નિર્મળ ચારિત્ર્યવાન શ્રી સ્થૂલિભદ્રજી રાત્રે, સ્વપ્નમાં સોળ સ્વપ્નો જોયાં. આ સ્વપ્નોમાં તેણે એક બાર મહારાજની અપ્રતિમ પ્રતિભાને પામવા માટે વિરાટ કાવ્યો પણ ફણાવાળો નાગ પણ જોયેલો. આ સ્વપ્નોનું ફળ કથન કહેતાં શ્રી નાનાં પડે તેવું છે. - ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે “હવે બાર વર્ષનો દુષ્કાળ પડશે.” ગૌતમ ગોત્રીય શ્રી સ્થૂલિભદ્ર બ્રાહ્મણપુત્ર હતા. મગધની અતિ વિકટ અને વિકરાળ દુષ્કાળ પડ્યો. રાજધાની પાટલિપુત્રના મહામંત્રી શકટાલના મોટા પુત્ર સ્થૂલિભદ્રનો જન્મ વી. નિ. સં. ૧૧૬માં થયો હતો. નાના ભાઈનું તે સમયે શ્રી ભદ્રબાહુસ્વામીજી નેપાળ ચાલ્યા ગયા. ત્યાં નામ શ્રીમક. એમને સાત બહેનો હતી. તેમનાં નામ “ભરફેસર તેમણે મહાપ્રાણ ધ્યાનની બાર વર્ષીય સાધનાનો પ્રારંભ કર્યો. સજઝાય'માં કહ્યા મુજબ, યક્ષા, લક્ષદિના, ભૂતા, ભૂતદિના, દુષ્કાળની પૂર્ણાહુતિના સમયમાં શ્રી સ્થૂલિભદ્રજીની નિશ્રામાં સૌ સેણા, વેણા, રેણા જાણવા મળે છે. આ સાતેય બહેનો ઉત્કૃષ્ટ પ્રથમ અને ઇતિહાસપ્રસિદ્ધ શ્રમણ સંઘની પરિષદો મળી. તેમાં બુદ્ધિશાળી હતી. કોઈ એકવાર બોલે એટલે પહેલી બહેનને યાદ સકળશ્રુતજ્ઞાનનું સંકલન કરવામાં આવ્યું. ૧૧ અંગોનું સંકલન રહી જાય, એ જ વસ્તુ તે બોલે એટલે બીજી બહેનને અને તે થયું, પણ ૧૨મું દૃષ્ટિવાદ' કોઈને આવડતું ન હતું. મુજબ સાતમી વાર બોલાય એટલે સાતમી બહેનને યાદ રહી તે માટે પાટલિપુત્રના સંઘની વિનંતીથી નેપાળમાં જ તેમણે જાય! ભણવા આવેલા ૧૫૦ મુનિઓને ત્રણ વાચના આપવા માંડી. શકટાલ વિચક્ષણ મંત્રીશ્વર હતા. રાજખટપટોની એક વાચના ગોચરી પછી, બીજી ત્રણ વાચના સંધ્યા સમયે અને તીવ્રતાના લીધે મગધને સુરક્ષિત રાખવા માટે તેમણે નાના પુત્ર ત્રીજી ત્રણ વાચના પ્રતિક્રમણ પછી–એમ રોજ સાત વાચના શ્રીયક પાસે સામેથી પોતાની હત્યા કરાવી અને મોત માંગી આપવા માંડી પરંતુ તે અંતપર્યત ભણવા માટે શ્રી સ્કૂલિભદ્રજી લીધું! એક જ, ત્યાં રહી શક્યા. એકવાર, વર્ષો પછી સ્થૂલિભદ્રજીએ પણ પૂછ્યું કે એ સમયે યૂલિભદ્ર કોશાને ત્યાં વસતા હતા. કોશા સંસારની શ્રેષ્ઠ સૌંદર્યવંતી નારી હતી. સ્થૂલિભદ્ર અને કોશા “ભગવાન, હજી કેટલોક અભ્યાસ બાકી હશે?” શ્રેષ્ઠ સાંસારિક સુખો માણતાં હતાં, ત્યાં મગધના રાજસેવકે શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, “હજી તો એક બિંદુ જેટલું આવીને સ્થૂલિભદ્રને મહારાજા યાદ કરે છે તેમ કહ્યું. શાસ્ત્રજ્ઞાન મેં કહ્યું છે, અને સમુદ્ર જેટલું બાકી છે!” સ્થૂલિભદ્રને રાજાએ મંત્રી બનવાનું ઇજન આપ્યું. શ્રી યૂલિભદ્રજી તેમની પાસેથી મૂળથી ચૌદ અને અર્થથી સ્થૂલિભદ્રએ પિતાના મૃત્યુનું કારણ જાણ્યું, રાજરમતોનું દસ પૂર્વે સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. વિશ્વ જાણ્યું અને મનમાં વૈરાગ્ય આવી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy