SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૨૧ તે સમયે શ્રી શäભવસૂરિજીનાં નેત્રોમાં આંસુ આવ્યાં. ચૌદપૂર્વધર શ્રી યશોભદ્રસૂરિજી ચારિત્ર્યવાન, જિનશ્રુતના જ્ઞાતા તેમના પટ્ટશિષ્ય શ્રી યશોભદ્રસૂરિજી વિહ્વળ બની ગયા ત્યારે તથા ધર્મપ્રભાવક સાધુપુરુષ હતા. પહેલીવાર રહસ્યસ્ફોટ કરતાં શ્રી શય્યભવસૂરિએ કહ્યું કે, શ્રી યશોભદ્રસૂરીશ્વરજી વિશે અધિક માહિતી ઉપલબ્ધ “મનક મુનિ મારો સંસારી પુત્ર હતો.” નથી. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં વિ. સં. પૂર્વે ૪૦૯માં થયો “!” સૌ સાધુઓએ કહ્યું, “અમને પહેલાં જાણ કેમ હતો. તેમનું ગોત્ર હતું તુંગિયાન અને તેઓ કર્મકાંડી પંડિત બન્યા ન કરી, ગુરુદેવ!” હતા. વેદના જાણનાર હતા અને ભાષાઓના વિદ્વાન હતા. માતા સરસ્વતીના કૃપાપાત્ર હતા તેઓને શ્રી શય્યભવસૂરીશ્વરજીનું શ્રી શäભવસૂરિજીએ કહ્યું, “હે વિનીત શિષ્યો, જો મેં આ પૂર્વે તમને સૌને આ વાત જણાવી હોત તો તમે તેનું વધારે એકદા ધર્મપ્રવચન સાંભળવા મળ્યું, આત્મા જાગ્યો, સંસાર છોડ્યો અને સંયમના પંથે વળ્યા. તપ, ત્યાગ અને ક્રિયા સાધતાં ધ્યાન રાખત, મનક મુનિ અધ્યયન કરી ને આત્મકલ્યાણ સાધી ગુરુજનની કૃપા મેળવી અને જૈન સંઘના નાની વયે-૨૨ વર્ષે ન શકત માટે મેં જાણ ન કરી!” નાયક થયા. સૌ સાધુઓ તે કલ્યાણભાવનાને પ્રણમી રહ્યા. પૃથ્વીતલ પર સૌરભની જેમ વિચરતા એમણે વિરાટ શ્રી મનકમુનિના શ્રેયાર્થે રચાયેલું “શ્રી દશવૈકાલિક સૂત્ર’ ધર્મપ્રભાવના કરી. સ્વયં તર્યા અને અનેકને તાર્યા. સંઘની વિનંતીથી શય્યભવસૂરિજીએ વિસર્જિત ન કર્યું. આ સૂત્ર કલ્પસૂત્રકાર, અંતિમ શ્રુતકેવળી, ચૌદ પૂર્વધર આજે પણ છે અને સાધુ-સાધ્વીઓ તેનો મંગળપાઠ કરે છે. પરિશિષ્ટ પર્વ અનુસાર, દીક્ષા ગ્રહણ સમયે શ્રી મનકમુનિ શ્રી ભદ્રબાહુસ્વામીજી આઠ વર્ષના હતા તે મુજબ વીર નિર્વાણ સં. ૭૨ ગણીએ તો, જૈનસંઘના પ્રભાવશાળી અને પુણ્યશાળી આચાર્યોમાં આચાર્ય શ્રી પ્રભવસ્વામીનો સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૭૫ માં - જેમની ગણના થાય છે તેવા આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી સમર્થ થયો હતો એટલે મનકમનિની દીક્ષા, સ્વર્ગગમન અને યુગપ્રધાન હતા. તેમનો જન્મ વીર નિર્વાણ સં. ૧૦૪ (વિ. સં. દશવૈકાલિક સૂત્રની રચનાના સમયે શ્રી પ્રભવસ્વામી વિદ્યમાન પૂર્વે ૩૬૬)માં થયો હતો. તેમના વતનનો ઉલ્લેખ પ્રતિષ્ઠાનપુર હતા, તેમ માની શકાય. તરીકે મળે છે પણ તે આ ઉત્તર ભારતીય કે દક્ષિણ ભારતીય કે અન્ય ક્ષેત્રીય છે તેની માહિતી ઉપલબ્ધ નથી. શ્રી શäભવસૂરીશ્વરજી, જૈનશાસનના પ્રભાવક અને યુગપ્રધાન આચાર્ય મહારાજ હતા. ૨૮મા વર્ષે દીક્ષા ગ્રહીને શ્રી ભદ્રબાહુસ્વામી બ્રાહ્મણ હતા, પ્રાચીન ગોત્રીય હતા. ૩૯મા વર્ષે આચાર્ય પદારૂઢ થયા. ૩૪ વર્ષનું કુલ સંયમી જીવન મહાન જૈનાચાર્ય શ્રી સંભૂતિવિજયજીના નાનાભાઈ હતા અને જીવીને ૬૨ વર્ષની વયે વીરનિર્વાણ સં. ૯૮માં સ્વર્ગવાસ પામ્યા. પ્રકાંડ વિદ્વાન હતા. ૪પમાં વર્ષે તેમણે દીક્ષા લીધી. આચાર્ય શ્રી જૈનશાસનમાં સર્વપ્રથમ તેઓ પૂર્વમાંથી શ્રુતસારનું સંકલન સંભૂતિવિજયજી પછી તેમણે વી. નિ.સં. ૧૫૬માં આચાર્ય પદ કરનાર બન્યા. પ્રાપ્ત કર્યું. દર્શનશાસ્ત્રો અને જ્યોતિષ વિદ્યાના તેઓ વિશેષ જ્ઞાતા હતા. નિર્મળ ચારિત્ર્યવાન, ચૌદ પૂર્વધર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીજી પટપરંપરામાં શ્રી શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રભવસ્વામીજીથી પ્રારંભિત શ્રુતકેવળીની પરંપરામાં શ્રી ચારિત્ર્યસંપન અને મહાજ્ઞાની આચાર્યશ્રી યશોભદ્ર- ભદ્રબાહુસ્વામીજી અંતિમ પાંચમાં શ્રુતકેવળી છે. તેમના પછી સૂરીશ્વરજી જૈનશાસનના નાયક બન્યા ત્યારે માત્ર ૨૨ વર્ષની કોઈ, અર્થ અને મૂળ બન્નેથી સંપૂર્ણ ચૌદપૂર્વના જ્ઞાની થયા નથી. નવયુવાન વયના હતા. શ્રી મહાવીર સ્વામી પટ્ટ પરંપરાના ત્રીજા તેમનું શ્રુતજ્ઞાન અપૂર્વ હતું. તેઓ ભવિષ્યને હસ્તકમલવતું શ્રત કેવળી, ૫૦ વર્ષ સુધી જૈનશાસનનું સુદીર્ધ અને યુગપ્રધાન જોઈ શકતા હતા. વિદ્યમાન ૪૫ આગમોમાં છેદ સૂત્રોનું મહત્ત્વ પરંપરામાં સૌથી વધુ શાસનનું નેતૃત્વ કરનાર શ્રી યશોભદ્ર- ઘણું છે. આચારશુદ્ધિ સંબંધિત વિધિવિધાનો તેમાં સૂત્રરૂપે મળે સૂરીશ્વરજી પ્રભાવક આચાર્ય મહારાજ હતા. છે. છેદ નામના પ્રાયશ્ચિત્તના આધારે તે રચાયેલ છે. તેમાં, ચૌદ પૂર્વધારી શ્રી શäભવસૂરિજીના સુશિષ્ય અને ૧) દશાશ્રુતસ્કંધ, ૨) બૃહત્કલ્પ, ૩) વ્યવહારશ્રત, છેદસૂત્રોની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy