SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ચતુર્વિધ સંઘ કે પોતે જૈનશાસનની ધુરા કોને સોપે? એ સમયે તેમણે જોયું મનક આઠ વર્ષનો થયો ત્યારે, પિતા વિશે જાણવાની કે, રાજગૃહીમાં યજ્ઞ કરાવી રહેલા શ્રી શય્યભવને પ્રતિબોધ જિજ્ઞાસાથી માતાની સંમતિ વિના ચાલી નીકળ્યો અને ચંપાનગરી કરવો જોઈએ. એમણે બે મુનિઓને સમજાવીને યજ્ઞના સ્થળે પહોંચ્યો. શ્રી શય્યભવસૂરિજી ત્યાં હતા. તે બાળકની વાત પરથી મોકલ્યા. જાણી ગયા કે આ તો પોતાનો સંસારી પુત્ર છે અને તેમને શોધવા યજ્ઞસ્થળે જૈનમુનિઓનું અપમાન કરવામાં આવ્યું પણ આવ્યો છે! એમણે બાળકને સ્નેહથી પોતાની પાસે સંભાળી તેનાથી વિચલિત થયા વિના એ શ્રમણો બોલ્યા : “મણો છું, લીધો ને સાચવ્યો ને કહ્યું કે “શäભવ પોતાની જેવા જ દેખાય કરો છું તત્ત્વ ન જ્ઞાયતે પર '–અહો, એ કેવી કષ્ટની વાત છે! યથાસમય જરૂર મળશ, તુ હમણા દીક્ષા લઈ લે!” છે કે કોઈ તત્ત્વ જાણતું નથી! મનકે દીક્ષા લીધી. આ વાક્ય ચિનગારી બની ગયું. આર્ય શäભવે આ શ્રી શય્યભવસૂરીશ્વરજી સર્વશાસ્ત્રોની જેમ, હસ્તરેખાના શબ્દો સાંભળ્યા ને વિચારમાં ડૂબ્યા કે, હું તત્ત્વ જાણતો નથી? પણ જ્ઞાની હતા. એમણે મનકમુનિનો હાથ જોઈને જાણ્યું કે આનું આ જૈન સાધુઓ હતા, તેઓ અસત્ય ન બોલે! જો હું જે કરું આયુષ્ય તો છ જ મહિનાનું બાકી છે! અને આ બાળમુનિ, છું તેમાં તત્ત્વ નથી, તો તત્ત્વ ક્યાં છે? શાસ્ત્રોના અભ્યાસ વિના દેહ છોડી દે તે કેમ ચાલે? અને, છ એ ખુલ્લી તલવાર સાથે પોતાના અધ્યાપક પાસે પહોંચ્યા. મહિનામાં ચૌદપૂર્વ તે શી રીતે ભણશે? એમણે ત્રાડ નાખીને કહ્યું કે, “પંડિતજી, જે તત્ત્વ છે, જે સત્ય એમણે ચૌદપૂર્વમાંથી ઉદ્ધરણ કરીને શ્રી “દશવૈકાલિક છે, તે કહો.” સૂત્ર'ની રચના કરી. શ્રી મનકમુનિને તેનું અધ્યયન કરાવ્યું. આ પંડિતે ગભરાઈને કહ્યું કે, “યજ્ઞવેદીની નીચે ખોદજે, તેની સૂત્રમાં સર્વશાસ્ત્રોનો સાર હતો. નીચેથી જે મળે તે સત્ય હશે!” (૧. પરિશિષ્ટ પર્વ, સર્ગ ૩ ની નોંધ મુજબ, કાશનો પંડિતે કહ્યું તેમ પંડિત શäભવે કર્યું. યજ્ઞવેદીની નીચેથી સશપૂર્વી શ્રુતસાર સમુદ્ધરેત્ | ચતુર્દશ પૂર્વદરઃ પુનઃ વેન દેતુનારત્નમય શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા મળી! : અર્થાતું, સંપૂર્ણ ચૌદપૂર્વ કે દશપૂર્વના જ્ઞાતા, વિશિષ્ટ કારણથી પંડિત શર્થંભવ યજ્ઞનો ભાર કોઈને સોંપીને ક્ષણના ય પૂર્વોમાંથી વિશિષ્ટ સારને ઉધૃત કરે છે. વિલંબ વિના, સત્યની પ્રાપ્તિ માટે નીકળી પડ્યા. એ પહોંચ્યા દશવૈકાલિક સૂત્રમાં મુનિ જીવનની સ્થિરતા માટે આચાર્ય શ્રી પ્રભવસ્વામીજી પાસે. શ્રી પ્રભવસ્વામીજીએ તેમને આચારપાલનનું શ્રેષ્ઠ જ્ઞાન સમાયેલું છે. તેમાં દશ અધ્યયન છે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું. એ સમજ્યા કે કોઈ પણ ધર્મનું અને તેમાં આદર્શ મુનિ જીવન કેવું ઉચ્ચકોટિનું હોય અને તે કેવી મૂળ દયા છે અને દયાથી જ આત્મકલ્યાણ થાય છે. શવ્યંભવે રીતે મોક્ષદા બની રહે છે તેનું સ્વરૂપદર્શન કરાવવામાં આવ્યું છે. તત્પણ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ સૂત્ર પ્રત્યેક મુનિઓ માટે ઉપયોગી પુરવાર થયું છે. શ્રી ભદ્રબાહુસ્વામીજીની નિયુક્તિ અનુસાર, આ સૂત્રનું ચોથું વીરનિર્વાણ સં. ૬૪મું વર્ષ ચાલતું હતું. શäભવ ૨૮ અધ્યયન, આત્મપ્રવાદ પૂર્વમાંથી, પાંચમું અધ્યયન કર્મપ્રવાદ વર્ષની યૌવનવયમાં હતા. પૂર્વમાંથી, સાતમું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીનાં સંયમનાં તપ અને જપ અને જ્ઞાનનાં આકરાં ચઢાણ અધ્યયનો નવમ પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ધત કરેલાં ચડતાં તેઓ પણ ચૌદપૂર્વના પારગામી થયા. શ્રી પ્રભવ છે. દશવૈકાલિક સૂત્રની સાથે સંયુક્ત રઇવક્કા અને વિવિચર્ચા સ્વામીજીએ તેમને, વિ. સં. પૂર્વે ૩૯૭માં આચાર્ય પદારૂઢ કર્યા. નામની ચૂલિકાઓ પણ છે. આ બંને ચૂલિકાઓ સંયમમાં પ્રમાદી પંડિત શયંભવે દીક્ષા ગ્રહી ત્યારે તેમનાં પત્ની ગર્ભવતી | મુનિઓને સ્થિર કરવા માટે આલંબનરૂપ છે. આ બંને ચૂલિકાઓ હતાં. પંડિત શયંભવે દીક્ષા લીધી જાણીને તે સ્ત્રી દુઃખી હતી. પાછળથી ઉમેરાઈ હોય તેમ જણાય છે, કેમકે શ્રી શય્યભવલોકોને થયું કે શäભવ દૂર છે, આવું ન કરાય! સ્ત્રીઓ ગર્ભ વિશે સૂરિએ શ્રી દશવૈકાલિક સૂત્રમાં દશ અધ્યયન જ રચેલાં છે.) પૂછતી કે “કંઈ છે?” ત્યારે તે કહેતી : “મયણ” (કંઈક છે!) મનકમુનિએ તેનો અભ્યાસ કર્યો, અર્થ સમજીને ધર્મતત્ત્વ બાળકનો જન્મ થયો ત્યારે તેનું સૌએ નામ પાડ્યું, મનકા પામ્યા. યથાસમયે તેઓ કાળધર્મ પામ્યા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy