SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1018
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૪ ચતુર્વિધ સંઘ એકાસણાં કરીને દરરોજ ૫૦ બાધી નવકારવાળીનો જાપ અને પાલિતાણામાં ચાતુર્માસ પ્રસંગે, માતુશ્રી સાથે સાધુ-સાધ્વી કરવાપૂર્વક એક લાખ નવકાર મહામંત્રનો જાપ વિધિપૂર્વક પૂર્ણ અને આવનારાં મહેમાનોની ભક્તિમાં, તેમનો મોટો ફાળો છે. કર્યો. (૩) નવપદજીની ૭૫ ઓળી પૂર્ણ કરી છે. તેમાં ૧૦ ઘણાં તીર્થસ્થાનોની યાત્રા કરી છે, દરેક ધાર્મિક કામમાં ઉત્સાહ ઓળી એક જ ધાન્યની અલૂણી કરી છે. (૪) ૨૫ વર્ષથી અને હસતા મોઢે કામ કરવાનો સ્વભાવ છે. સહન કરવું, સહાય ઓછામાં ઓછું બેસણાંનું તપ ચાલુ છે. ગમે તેવા પ્રસંગે પણ કરવી, સમતા રાખવી આ બધા તેમના પાયાના ગુણો છે, દેવાનું બેસણું છોડતાં નથી. (૫) ૨૦ વર્ષથી રોજ સવારે પ્રતિક્રમણ હોય ત્યારે ઉદારતાથી જ આપે છે. સાથે સામાયિક કરીને અરિહંતપદની ૨૦ નવકારવાળીનો જાપ સ્વ. મધુરીબહેન ચિમનલાલ શેઠ કરી, પ્રભુપૂજા કર્યા પછી જ બેસણું કરે. અરિહંતપદનો બે કરોડનો જાપ થયો છે. (૬) ૩૫ વર્ષથી શ્રાવકનાં ૧૨ વ્રતોનું પૂ. ગુણિવર્યશ્રી પૂહચંદ્રવિજયજી મહારાજશ્રીએ એક સંપૂર્ણ પાલન કરે છે. (૭) ત્રણ ઉપધાન તથા વર્ષીતપની જગ્યાએ લખ્યું છે કે માણસની સાચી ઓળખાણ તે કેટલું કમાય આરાધના કરી છે. દરેક તપનું ઉદ્યાપન પણ કર્યું છે. (૮) ૨૫ છે તેના પરથી નહીં, પણ કમાયેલું કેટલું બચાવીને સદ્ઉપયોગ વર્ષથી દર વર્ષે ચોમાસામાં પાલિતાણા આવીને દાદાની કરી શકે તેના પરથી જ સંપત્તિમાન કહેવાય છે. સદાચાર અને છત્રછાયામાં આરાધના કરે છે. (૯) પ્રભુભક્તિ એમનો પ્રાણ સંસ્કૃતિથી જ માનવી ચારિત્ર્યવાન ઓળખાય છે. ધર્મક્રિયાઓ છે. અત્યાર સુધીમાં આરસ તથા ધાતુના ૧૫ ભગવાન જુદા - કેટલી કરે છે તેના પરથી નહીં, પણ અંતર પરિણતિ કેટલી જુદા સ્થળે પધરાવ્યા છે. શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ વિકસી તેના પરથી જ ગણી શકાય છે. મુંબઈ શાંતાક્રુઝ વેસ્ટમાં જિનાલયમાં નવખંડા પાર્શ્વનાથ ભગવંતની દેરીનો લાભ પણ રહેતા શ્રી ચિમનભાઈ કે. શેઠનું કુટુંબ આધ્યાત્મિક વિચારોથી રંગાયેલું છે. પરિવારના સભ્યો રૂઢિગત વિચારોમાંના વમળમાંથી લીધો છે. (૧૦) તેમની ગુરુભક્તિ પણ ખૂબ જ અનુમોદનીય છે. ૧૦૮ ઓઘા બને તેવાં ૧0 ઊનનાં પેકેટ સાધુ-સાધ્વી બહાર નીકળીને શાંત, પ્રસન્ન અને પરમાનંદ સ્વભાવની સ્થિરતાને ખરેખર પામ્યા છે. આ પરિવારનાં સૌજન્યમૂર્તિ સ્વ. ભગવંતોને વહોરાવ્યાં છે. (૧૧) આગમગ્રંથો છપાવવામાં પણ મધુરીબહેન એક આદર્શ સન્નારી તરીકેનું પારમાર્થિક જીવન દ્રવ્યનો સદ્વ્યય કરીને શ્રુતભક્તિ કરે છે. (૧૨) ગમે તેવા જીવી ગયાં. પ્રસંગે પણ રોજ બંને ટાઈમ પ્રતિક્રમણ તથા રોજ ૫-૬ સામાયિક અચૂક કરે છે. જનાર તો એક દિ ચાલ્યાં ગયાં, સગુણ સદા જેના સાંમરે, સંસ્કારનો વારસો આપી ગયાં, તે ઉપકાર કદીયે ન વીસરે. ધીરજબહેનના જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે સૌ રત્નત્રયીના આરાધક બનીએ એ જ હાર્દિક શુભાભિલાષા. સૌરાષ્ટ્રની રળિયામણી ભૂમિ માંગરોળની પુણ્યભૂમિમાં મધુરીબહેનનો જન્મ થયો. માતાપિતાએ સંસ્કારસિંચન કર્યું. - અ. સૌ. મયણાસુંદરી (છાયાબહેન). નાનપણમાં સુંદર ધાર્મિક સંસ્કારો મળવાને કારણે જીવનમાં જગદીશચંદ્ર મહેતા દેવગુરુધર્મની પ્રાપ્તિ થયા પછી આંતરિક ગુણસંપત્તિની પણ જન્મ વડગામ (સંગમશ્નર) વૃદ્ધિ થઈ. જીવનમાં સગુણો વિકસાવ્યા હતા. ઈ.સ. ૧૯૪૪માં મુંબઈમાં વસવાટ કરતા ધર્મપ્રેમી ચિમનલાલ નાનપણથી જ જિનવાણીનું શ્રવણ, નિયમિત સેવાપૂજા, કાનજીભાઈ શેઠ માંગરોળવાળા સાથે લગ્નગ્રંથિથી જોડાડ્યાં. પહેલું ઉપધાન થયેલ છે. વર્ષીતપ તથા મોક્ષદંડક તપ કરેલ છે. જીવનમાં સરળતા, વ્યાવહારિકતા, કુશળતા અને નિસ્વાર્થ વર્ધમાન તપનો પાયો નાખેલ છે. જીવનમાં કંદમૂળનો ત્યાગ અને સેવા ગુણથી પરિવારમાં સૌનાં પ્રીતિપાત્ર બન્યાં. દર્શન, પૂજા, રાત્રિભોજનનો ત્યાગ કરેલ છે. એક ઉપવાસથી છઠ્ઠ, અટ્ટમ, ભક્તિ, સામાયિક, નવકાર, જાપ, વ્રત, નિયમાદિ આરાધનાઆયંબિલ, એકાસણાં, બીયાસણાં આદિ તપ નિયમિત કરે છે. પૂર્વક પરિવારમાં સૌની ઝીણામાં ઝીણી કાળજી લીધી. ચત્તારી, અઠું, દશ-દોય તપ કરેલ છે, વર્ધમાન તપની નવ ભારોભાર નીતરતા વાત્સલ્યભાવને કારણે દાંપત્યજીવનનાં ઓળી થયેલ છે. પિસ્તાલીશ વર્ષ પરમાર્થભાવથી સુવાસિત કરતાં ગયાં. અમલનેરમાં ૨૬ દીક્ષા વખતે, ચાંદવડ પ્રતિષ્ઠા વખતે, ઈ.સ. ૧૯૮૭માં આખું કુટુંબ તથા સંબંધીઓના હસ્તગિરિ ૭૨ જિનાલયનાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા વખતે પરિવારો સાથે પાલિતાણા તીર્થભૂમિની ઉલ્લાસપૂર્વક ભાવથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy