SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1014
Loading...
Download File
Download File
Page Text
________________ GGO ચતુર્વિધ સંઘ અ.સૌ. સરસ્વતીબહેન શાંતિલાલ મહેતા જગદીશભાઈનો ઉદાર સહકાર અનુમોદનીય છે. તેમનામાં આવા (ઉ.વ. ૭૮) સંસ્કારોનું સિંચન સૌ. સરસ્વતીબહેને જ કર્યું છે. ભારતભરમાં લગભગ દરેક તીર્થની સ્પર્શના કરી સમ્યગુ દર્શન નિર્મળ બનાવ્યું મેસર્સ જગદીશચંદ્ર શાંતિલાલ એન્ડ કંપની, માલેગામ છે. દરરોજ જિનપૂજા, નવકારશી, ચઉવિહાર આદિ આવશ્યક સાડીબજારમાં અગ્રગણ્ય વેપારી તરીકે પ્રખ્યાત છે, જેના કર્તવ્યો કરી કૃતાર્થ બની રહ્યાં છે. અભક્ષ્ય, કંદમૂળ, ચા, સંચાલક તરીકે શ્રી જગદીશભાઈ એક બાહોશ વેપારી, ધર્મનિષ્ઠા ઠંડાપીણાં વગેરેનો જીવનભર ત્યાગ છે. એમની પુત્રીઓ સૌ. અને સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના મીરાંબહેન, સૌ. શીલાબહેનને પણ સુસંસ્કારો આપ્યા તેથી તેઓ અત્યંત અનુરાગી ભક્ત તરીકે પ્રખ્યાત છે. આવાં પુત્રરત્નોને જ્યાં ગયા ત્યાં પણ ધર્મનાં અજવાળાં પાથરી રહ્યાં છે. જન્મ આપનાર માતા-પિતાનો પરિચય પણ પ્રેરક બને તેવો છે. જ્યાં સંપ ત્યાં જંપ અને જ્યાં તપ ત્યાં જાહોજલાલી. આ તેમનાં માતુશ્રી અ.સૌ. સરસ્વતીબહેનની રગેરગમાં ધર્મ તો કહેવત સૌ. સરસ્વતીબહેનના કુટુંબમાં આબેહૂબ દેખાય છે. જાણે તાણાવાણાની જેમ વીંટાયેલો હોય તેવું જણાય છે. તેમના આવાં માતા-પિતાને પામીને અમે પણ કૃતાર્થ બન્યાં છીએ. ધર્મના સંસ્કારો તેમના પૂ. માતુશ્રી સ્વ. કેસરબહેન યેવલાવાળા તરફથી મળેલ છે. પુત્રવધૂઓ : સૌ. છાયાબહેન, સૌ. ભારતીબહેન, સૌ. અલકાબહેન, સૌ. ચિત્રાબહેન. પૌત્રીઓ : સૌ. વૈશાલી, કુ. જેમના જીવનમાં પળે પળે જયણા હોય તેમના જીવનમાં શિલ્પા, સ્નેહા, સ્વપ્ના અને વિરતિ, વૃશાલી. અત્યંત શાંતિ હોય, શ્રી સરસ્વતીબહેન પણ સવારથી ઊઠીને ઘરનાં દરેક કાર્ય જયણાપૂર્વક કરે છે. જીવદયા તો એમના પ્રાણ અ...........ભિ............વં......................ના સમાન છે. તેમનું જીવન જાણે મૂર્તિમંત દાન-શીલ-તપ અને પરમ વત્સલ વંદનીય વહાલા વતનનાં ભાવનામય છે. તેમણે જીવનમાં અનુમોદનીય તપ કરી તપ રતનસમાં સુશ્રાવિકા પ્રત્યેનો પ્રેમ કેળવ્યો છે. કરોડો નમસ્કાર મહામંત્રના આરાધક શાંતાબહેન વાલચંદજી ટોકરાજી મહેતા સ્વ. ૫.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય થશોધ્ધ સૂ.મ.સા.ની નિશ્રામાં પ્રથમ ઉપધાન કર્યું છે. તેમ જ બીજ, પાંચમ, આઠમ, આદિ સમસ્ત પરિવાર અગિયારસ, રોહિણી, આયંબિલની સાત ઓળી, રત્નપાવળીના (મૂળ વતન : પૂરણગામ, જિ. જાલોર, રાજસ્થાન) છઠ્ઠ, શત્રુંજયના છઠ્ઠ-અટ્ટમ, ખીરસમુદ્ર, અઠ્ઠાઈ, સોળભg, | (હાલ : બોરીવલી-વેસ્ટ) નવપદની ઓળીઓ, વરસોથી દિવાળીનો છઠ્ઠ કરી પંચ આપની મનોહર માતૃભૂમિ પૂરણગામ ૨૭ વર્ષ પૂર્વ પરમેષ્ઠીની આરાધના તેમ જ વરસોથી પર્યુષણમાં ચોસઠ પ્રહરી છોડીને આપ ત્રણ સુપુત્રો-પારસમલજી, સુરેશચંદ્રજી તથા પૌષધમાં અઠ્ઠમ તપની આરાધના આદિ તપ કરીને નિકાચિત ચેતનભાઈ સાથે વિમલ વિશ્વની વાટે નીકળ્યાં ને મુંબઈ નગરીને કર્મોનો નાશ કરવાનો અનુમોદનીય પ્રયાસ કર્યો છે. કર્મભૂમિ બનાવી છે. આજે બન્નેય ભૂમિઓ આપના જીવનની બે અણમોલ આંખો છે. આપે અનેક પરિતાપ સહીને દીકરાઓને ગામમાં નૂતન મંદિરની પ્રતિષ્ઠા વખતે લગભગ વીસ-પચ્ચીસ શેરીમાંથી દેરીનો માર્ગ ચીંધીને વિરાટ વિશ્વનું દર્શન કરાવ્યું છે. દિવસ ચતુર્વિધ સંઘની ભક્તિ, અમલનેરમાં છવ્વીસ દીક્ષાના બોરીવલીના મંડપેશ્વર શ્રી જૈનસંઘમાં આપના ઉદારતાના મહાન અવસરે લગભગ ૧૫૦ જેટલાં પૂ. સાધુ-સાધ્વીજી ગુણોના કારણે સંઘનાં દરેક કાર્યમાં પ્રથમ નામ શુકનવંતુ ગણીને મ.સા.ની અનુપમ ભક્તિ અને જીવનમાં વારંવાર યાદ આવે વર્તમાનમાં આપના પરિવારના પુણ્યનામથી દાનધર્મની શરૂઆત તેવી ભક્તિ સુવિશાલ ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં પાલિતાણા કરવામાં આવે છે. મુકામે ચાતુર્માસ દરમિયાન કરી તેઓ ધન્ય બન્યાં. હસ્તગિરી મુંબઈમાં પદાર્પણ કરતાં જ્યેષ્ઠ પુત્ર પારસમલજી તીર્થની પ્રતિષ્ઠા વખતે પણ સારો લાભ લીધો. શરૂઆતમાં નોકરીમાં જોડાયા, તે સાથે તેમની દેવ, ગુરુ અને વિહારમાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતની વૈયાવચ્ચે ધર્મની આરાધના ઉત્તરોત્તર ખીલતી રહી અને સ્થળ-કાળનો આદિના પ્રસંગે સાધર્મિક ભક્તિના પ્રસંગે તેમના સુપુત્ર શ્રી પ્રબળ યોગ મળતાં બંધુત્રિપુટીએ વ્યાપારમાં ઝંપલાવતાં પુણ્યબળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy