SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1001
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૯oo. છે, એટલે જૈન ધર્મ મોટા પ્રમાણમાં વિસ્તર્યો હશે એમ માનવાને સર્વગુણસંપન્ન પુત્રરત્નનો જન્મ થશે. કાળક્રમે ત્રીજા મહિનામાં કારણ મળે છે. ધારિણીને દોહદ ઉત્પન્ન થયો કે, વાદળોથી છવાયેલું આકાશ શ્રાવિકા વિજયા અને શ્રાવિકા પ્રગલભાઃ જોઉં ને પ્રકૃતિનાં નયનરમ્ય વાતાવરણમાં પતિ સાથે ક્રિીડા કરું. ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવતી જ્યારે દોહદ ઉત્પન્ન થયો ત્યારે વર્ષા ઋતુ ન હતી, એટલે એવાં આ બે પરિવ્રાજિકાઓ ભદિયા નગરના કૃપિય સન્નિવેશમાં વાદળો ક્યાંથી જોવા મળે? આથી રાણી ચિંતાતુર બની ગઈ. રહેતી હતી. પૂર્વજીવનમાં સાધ્વી તરીકે જીવન વિતાવ્યું હતું, પણ રાજાને આ વાતની ખબર પડતાંની સાથે જ આશ્વાસન આપીને ચારિત્રના નિયમોની કઠિનતાથી દીક્ષાનો ત્યાગ કરીને પરિવ્રાજિકા કહ્યું કે તારી મનોકામના પૂર્ણ કરીશ. તરીકે ધર્મધ્યાન કરીને જીવન વિતાવતી હતી. રાજાએ પોતાના પુત્ર અને મંત્રી અભયકુમારને આ ભગવાન મહાવીર પાંચમા ચાતુર્માસ માટે કૂપિય ગામમાં - વૃત્તાંત જણાવ્યું એટલે તેણે અરિહંત પરમાત્માની અઠ્ઠમતપ પધાર્યા. ગામના રક્ષકોએ એમને જાસૂસ માનીને જેલમાં પૂરી કરીને આરાધના કરી. તેમની આ સાધનાના પ્રભાવથી પ્રસન્ન દીધા. આ વાતની ખબર વિજયાને અને પ્રગભાને પડી. બંને થયેલા મિત્રદેવે સહાય કરવાનો નિર્ણય કર્યો, એટલે આકાશમાં પરિવ્રાજિકાઓ નગર બહાર ગઈ અને રક્ષકોને કહ્યું કે, “આ અકાળે મેઘયુક્ત વાદળો છવાઈ ગયાં. ધારિણી માતાએ પોતાની તો ભગવાન મહાવીર છે. નંદિવર્ધનના ભાઈ અને પરમ સાધક ઇચ્છા પ્રમાણે વાદળો જોયાં અને સંતોષ થયો. ગર્ભકાળ પૂર્ણ આત્મા છે. તેમણે મૌનવ્રત લીધું છે.” આ સાંભળીને રક્ષકોએ થતાં માતાએ પુત્રરત્નને જન્મ આપ્યો અને મેઘથી છવાયેલાં વાદળો જોવાનો દોહદ ઉત્પન્ન થયો હતો એટલે મેઘકુમાર ભગવાનને બંધનમાંથી મુક્ત કર્યા અને પ્રભુ સમક્ષ ક્ષમાયાચના નામાભિધાન કરવામાં આવ્યું. મેઘકુમારને રાજકુળના આચાર કરી. વિજયા અને પ્રગભાએ પ્રભુને વિનયયુક્ત વિધિપૂર્વક વંદન પ્રમાણે શિક્ષણ આપીને યૌવનવય પ્રાપ્ત થતાં સંસ્કારસંપન ને કરીને પ્રભુની કઠોર તપશ્ચર્યા અને સાધના તથા સહનશીલતાની સૌંદર્યવાન આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવવામાં આવ્યું. પ્રશંસા કરી. એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા સોમા અને જયંતી : આ બન્ને પરિવ્રાજિકાઓએ તે જાણીને મેઘકુમાર પ્રભુને વંદન કરીને દેશના સાંભળવા બેઠો. ભગવાનને વિજયા અને પ્રગભાની જેમ બંધનમાંથી મુક્ત પ્રભુની વાણીથી તેનું હૃદયપરિવર્તન થયું અને વૈરાગ્યભાવ જાગૃત કરાવ્યા હતા. રક્ષકોએ ભગવાન પ્રત્યે દુર્વ્યવહાર કર્યો તેની ક્ષમા થયો. ઘેર જઈને માતા પાસે દીક્ષાની અનુમતિ માગી. માતાએ માગી હતી. પુત્રને સંયમજીવનની અનેકવિધ આપત્તિઓની ચેતવણી આપતાં ચશસ્વતી એનું બીજું નામ શેષવતી હતું. માતા જણાવ્યું કે, તારા જેવા સુકોમળ કાયાવાળાને દીક્ષામાં ફાવશે પ્રિયદર્શન અને જમાલીની પુત્રી માતૃપક્ષે અને પિતૃપક્ષે ભગવાન નહીં. સંયમ એ તો લોઢાના ચણા ચાવવા જેવો કઠિનતમ માર્ગ મહાવીરના પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. બાલ્યાવસ્થાથી છે. પાંચ વ્રતો પાળવાં એ કોઈ રમતવાત નથી. ૪૨ દોષરહિત જ એનું મન ધર્મ તરફ કેન્દ્રિત થયેલું હતું. રાજકુળની ગોચરી મેળવવા માટે ઘેર ઘેર ભ્રમણ કરવું પડશે. કષાયનો પરંપરાનુસાર યશસ્વતીને શિક્ષણસંસ્કાર આપવામાં આવ્યાં હતાં. ત્યાગ કરવો પડશે. પાંચ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું પડશે. એના પ્રભાવથી તે ધર્મારાધનામાં વધુ સ્થિર બનીને શ્રાવિકાધર્મ આ બધું તારાથી થઈ શકશે નહીં. તારે ત્યાં એક પુત્ર જન્મે અને પાલન કરીને આદર્શ શ્રાવિકા બની હતી.. હું તેને લાડકોડથી ઉછેરું એવી મારી ઇચ્છા છે. અત્યારે દીક્ષા શ્રાવિકા ધારિણીઃ રાજગૃહી નગરીના રાજા લેવાની જરૂર નથી. ધનવૈભવ અને સંસારસુખ ભોગવીને પછી દીક્ષા લેજે. માતાનાં આવાં વચનો સાંભળીને મેઘકમારે જવાબ શ્રેણિકની રાણી અને મેઘકુમારની માતા. એક વાર ધારિણી આપ્યો કે, રાણીએ રાત્રિના ચોથા પહોરમાં એવું સ્વપ્ન નિહાળ્યું કે, ચાર દાંતવાળો શ્વેત વર્ણનો હાથી મારા મુખમાં પ્રવેશ કરે છે. આ “સુન સુન માડી રે, મેઘ એમ ઉચ્ચરે રે, નથી નથી કોઈનું કોઈ સ્વપ્નથી નિદ્રાભંગ થતાં અરિહંત પરમાત્માનું સ્મરણ કરીને આ સંસારે થિર કો નવિ રહ્યા રે, ઇન્દ્ર ચક્રવર્તી કોઈ.... રાજાના શયનગૃહમાં જઈને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ ધારિણી મનાવે રે મેઘકુમારને રે...... હર્ષોલ્લાસપૂર્વક જણાવ્યું કે આ મંગલસૂચક સ્વપ્નના ફળસ્વરૂપે ઉપરોક્ત વચનોથી માતાને સમજાવીને મેઘકુમારે પ્રભુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy