________________
(૬૦)
સારી પેઠે સમજે છે, અને એટલે જ તે કરીનેઆગળ મૂકીને તે તે દનની મધ્યસ્થ મધ્યસ્થ પરીક્ષા કરતાં તે સ્યાદ્વાદી મહાજનાને બધા દેશના એક દનરૂપ જ છે, જિનદશ`ન અથવા શુદ્ધ આત્મદર્શનરૂપ પુરુષના અગરૂપ જ છે. તે આ પ્રકારે:—
નિરાગ્રહ મધ્યસ્થતા
ચેગષ્ટિસમુચ્ચય
6
સ્યાદ્' પદને ન્યાસ પરીક્ષા કરે છે. અને એમ ચાક્કસ ભાસે છે કે—આ
કલ્પવૃક્ષ સમા તે જિનર્દેશનના એ પગને સ્થાને સાંખ્યદર્શન ને ચાગદશન છે; બૌદ્ધ અને મીમાંસક એ એ તેના ખળવાન્ હાથ છે; લેાકાયતિક મત તેની - ષડ્ દરસણુ કુક્ષિને સ્થાને છે; જૈન દર્શન ખાદ્યાભ્યંતર પ્રકારે તેના મસ્તકને સ્થાનેજિનઅંગ ઉત્તમાંગરૂપે શાલે છે. આમ રિ’–પ્રથમ સ્યાત્' પદરૂપ ન્યાસ અક્ષર મૂકીને, ષટ્ટુનની આરાધના જિન દર્શનના આરાધક પુરુષો કરે છે. તેથી જ તેઓ અત્યંત મધ્યસ્થ હોય છે. તેઓ પેાતાના અંગનું ખ ́ડન
ભણીજે
કેમ કરી શકે ?
“ જન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય ગાય ભેદે ૨;
આતમ સત્તા વિવરણ કરતાં, લહે। દુ:ખ અંગ અખેદે રે....ષડ૦ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર કર દાય ભારી રે;
લેાકાલાક અવલ`ખન ભજીએ, ગુરુગમથી અવધારી રે....ષડ૦ લેાકાયતિક કૂખ જિનવરની અશ વિચાર જો કીજે રે;
તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિષ્ણુ કિમ પીરે રે ?....પડ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતર`ગ અહિર'ગે રે; અક્ષર ન્યાસ ધુરિ આરાધક, આરાધે ધરી સ`ગે રે....પડ
—શ્રી આનદઘનજી
6
ઇત્યાદિ પ્રકારે જેની તત્ત્વવિચાર સુધારસધારા' અખડપણે ચાલ્યા કરે છે, એવા આ મહાત્મા સભ્યદૃષ્ટિ · સ્નેગીજના ને જૂદા જૂદા મત-દર્શીનના આગ્રહ કેમ હોઈ શકે?
તેમ જ આ મહાજનની પ્રવૃત્તિ પણ પરાર્થે-પરમાથે હાય છે. ‘ગાય સાં વિમૂય:” આ સંતપુરુષોની વિભૂતિઓ પરાપકારને અર્થે ઢાય છે. જનકલ્યાણના યજ્ઞની વેદી પર તેઓ પેાતાના સર્વ અગ હામી દે છે, મન-વચન-કાયાની સમસ્ત શક્તિ ખચી નાંખે છે. પેાતાને જે આત્માના-પરમાના લાભ થયા, તે અન્ય જીવાને પણ થાય એવા નિલ પરમાર્થ પ્રેમથી, આ સમ્યગ્દષ્ટિ પ્રવૃત્તિ કરે છે.
પરા પ્રવૃત્તિ સત્પુરુષો પરમ