Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હય- ભાવના પ્રકાશ शुभे यथाशक्ति यतनीयम्। ઉપરોક્ત મહોપાધ્યાય શ્રી વિનયવિજયજીનાં સુવાક્યને લક્ષમાં લઈ, ગસૂત્ર જેવા કઠિન વિષય પર યથાશક્તિ જૈન દષ્ટિએ મનન કરી યોગાનુભવ સુખસાગર નામે વિવેચન કરવા પ્રેરાય છું. શ્રીમદ્ મહોપાધ્યાય યશવિજયજીએ પાતંજલ પેગસૂત્રના સત્તાવીશ સૂત્ર પર જૈન મતાનુસારી ટીકા રચી છે તદનુસારે તે શૈલીને અનુસરી બાકી રહેલા તમામ સૂત્રે પર સ્વતંત્ર રીતે જૈન દષ્ટિએ “ગાનુભવસુખસાગર” વિવેચન લખી વિદ્વાનની સન્મુખ રજૂ કરું છું. આ ગ્રંથમાં પૂર્વાચાર્યો તેમજ મહર્ષિ હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, ગુરુદેવશ્રી બુદ્ધિસાગરસૂરિજી આદિ રચિત ઘણા ગ્રંથને આધાર લીધો છે. આ ગ્રંથમાં જે કોઈ ગ્રહણ કરવા એગ્ય હોય તે ગ્રહણ કરી મુમુક્ષુ આત્માએ પરમાનંદ પ્રાપ્ત કરે. એમના અનુભવીઓ યોગ્ય નવીન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 469