Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 42
________________ ગ્રંથકારનો મત ૨૭. સ્થાન શાશ્વત- | લંબાઈ | પહોળાઈ | ઊંચાઈ જિનચૈત્યો ૧ ચકપર્વત | ૪ | 100 યોજન | ૫૦ યોજન | ૭૨ યોજન નંદીશ્વરદ્વીપ | ૨૦ | 100 યોજન / પ0 યોજન | ૭૨ યોજન કુલ ૫૧૧ મનુષ્યક્ષેત્રમાં ૩૦ વર્ષધરપર્વતો છે. દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. મનુષ્યક્ષેત્રમાં ૧૭૦ દીર્ઘવૈતાઢયપર્વતો છે. દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. મનુષ્યક્ષેત્રમાં ૨૦ ગજદંતગિરિ છે. દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. મનુષ્યક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં જંબૂવૃક્ષ વગેરે ૧૦ વૃક્ષો છે. તે દરેક વૃક્ષની ઊભી શાખા ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. તે દરેક વૃક્ષની ચાર દિશા અને ચાર વિદિશામાં રહેલા ૮ કૂટો ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. આમ ૧ વૃક્ષના ૯ શાશ્વતજિનચૈત્યો છે. એટલે ૧૦ વૃક્ષોના ૯૦ શાશ્વતજિનચૈત્યો છે. મનુષ્યક્ષેત્રમાં ૮૦ વક્ષસ્કારપર્વતો છે. તે દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. મનુષ્યક્ષેત્રમાં ૫ મેરુપર્વતો છે. દરેક મેરુપર્વતના ચાર વન છે - ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન, પાંડકવન. આ દરેક વનમાં ચાર દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. દરેક મેરુપર્વતની ચૂલિકા ઉપર પણ ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. આમ ૧ મેરુપર્વતના ૧૭ શાશ્વતજિનચૈત્યો છે. એટલે ૫ મેરુપર્વતોના ૮૫ શાશ્વતજિનચૈત્યો છે. મનુષ્યક્ષેત્રમાં ૪ ઇષકારપર્વતો છે. તે દરેક ઉપર ૧-૧ શાશ્વત

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110