Book Title: Veer Vihar Mimansa
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ ( ૬ ) ૭. સંવત્ ૧૫૩૧ માં પ્રતિષ્ઠિત થયેલ મૂર્ત્તિ ઉપર श्रीजीवितस्वामिश्रीविमलनाथ बिंबं ૮. સંવત્ ૧૫૩૬ માં પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ ઉપર जीवितस्वामिश्री सुमतिनाथबिंबं g. ૧૧૨. ૯. સંવત્ ૧૫૦૮ માં પ્રતિષ્ઠિત થયેલી મૂર્ત્તિ ઉપર श्रीविमलनाथजीवितस्वामिबिंबं g. ૬૬. ૧૦ સંવત્ ૧૫૧૦ માં પ્રતિષ્ઠા કરેલી મૂર્ત્તિ ઉપર जीवितस्वामिश्रीशांतिनाथ बिंबं . g. ૨૭૨. જૈનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૨ જો. (સ્વ. બુદ્ધિસાગરસૂરિજીએ સગૃહિત ) ૧૧ સંવત્ ૧૫૧૯ માં પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ ઉપર जीवितस्वामि श्री अजितनाथप्रमुखपंचतीर्थी बिंब पृ. ९६. ૧૨ સંવત્ ૧પ૨૦ માં પ્રતિષ્ઠિત કરેલ મૂર્ત્તિ ઉપર श्रीजीवितस्वामिपंच० श्रीनमिनाथबिं० ૩. ૧૦૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૃ. ૧૭૩. પ્રાચીન લેખસગ્રહ ભા. ૧ લા. ( સ્વ. ગુરુદેવ વિજયધમસુરિજીએ સોાષિત. ) ૧૩ સંવત્ ૧૪૨૬ માં પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિ ઉપર श्रीजीव ( वि ) तस्वामिश्री महावीर चैत्ये પ્રાચીન જૈનલેખસ ગ્રહ ભાગ બીજો. ૬. ૧૧૧. ( શ્રી જિનવિજયજીએ સપાદિત ) www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24