Book Title: Veer Vihar Mimansa
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 18
________________ ( ૧૪ ) હજાર માઈલ જેટલો વિહાર કર્યો હોય એમ કેમ માની શકાય? રેકર્ડરૂપ વિહાર તો કવચિતજ થઈ શકે છે. લાઢ દેશ સાડાપચ્ચીસ આર્યદેશમાં એક દેશ હતે એમ જૈન શાસ્ત્રો સ્પષ્ટપણે માને છે. વીરપ્રભુની છઘસ્થાવસ્થામાં તે અનાર્ય તરીકે ગણાતો હતે. લાટ (લાડ) દેશ મુંબઈ ઈલાકામાં ગુજરાતમાં છે. લાઢની રાજધાની કેટિવર્ષ હતું. * दूसरी शाखा कोडीवरिसिया' की उत्पत्ति कोटिवर्ष नगर से थी । यह नगर भी राढ देश (आजकल के मुर्शिदाबाद जिला-पश्चिमी बंगाल ) की राजधानी थी। वीर निर्वाण संवत् और जैन काल-गणना (श्रीकल्याणविजयजीમત) 9. ૫-૬ નટ. Kotivarsa Visaya, a sub-division of Pundravardhanabhukti (E. I. XV. 3.) The Indian Historical Quarterly, Vol. IX, No. 3, P. 729. (કેટિવર્ષ પુરૂવર્તન-ભક્તિને વિભાગ હતો.) The worde Pundravardhana' is used both for the city (Pandravardhanapur or Pundravardhananagar ) as well as the province ( Pundravardhana-bhukti,) The Indian Historical Quarterly ( September, 1933,) P. 128. (પુવન) શબ્દ પુંવર્ધનપુર કે કુંવહનનગર તેમજ પુંવહનવ્યક્તિ પ્રાન્ત બન્ને માટે વપરાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24