Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
प्रियदर्शिनी टीका अ २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् सात्सकलगुणालमृतषियगन्यसभृत मतधर्मासिन्दरसास्वादभ्रमराऽरविन्दो नाम नृपः । तस्यासीत्सकलशास्त्र गरगना जिनधर्मनिरतो रिश्वभूतिर्नामपुरोहिन । तन्यासीत्यतिसवापरायणाऽनुद्धरा नाम भार्या । विश्वभूते पुराहितस्य कमठ-मरुभूति नामानों द्वौ सुतो जाती। तनासीत् कमठम्य पत्नी वरणा, ममभूतेश्च मुन्धरा । विभूति पुराहिती गृहमारोद्धरणक्षमा पुनो पिलोक्य नयोभारमारोप्य स्पय पुण्यकार्य कुर्वन् कालासरे साल कृत्वा देवलोक गत । तद्भार्याऽनुद्धराऽपि पुण्यकार्य कृत्वा मृता स्वर्ग गता । अथ ज्येष्ठभ्रातअरविन्द नामके राजा राज्य करते थे। ये पडे ही धर्मात्मा थे। इनका मन सदा मिलिन्द (भ्रमर) की तरह सर्वज्ञ द्वारा प्रतिपादित धर्मस्पी अरविन्द के मकरन्द का पान करने की ओर अधिक लालायित रहा फरता था। सकल गुणों से ये अलकृत थे। चतुििध सैन्य से ये मदा युक्त थे। इनका एक पुरोहित या जिसका नाम विश्वभूति था। यह सकल शास्त्रों का वेत्ता एव जिन धर्म में निरत था। पुरोहित की धर्मपत्नी का नाम अनुद्वरा या। यह पति सेवा करने में बड़ी चतुर थी। इसके कमट और मरुभूति नामके दो पुत्र थे । कमठ की पत्नी का नाम रमणा और ममभूति की पत्नी का नाम वसुन्धरा थो। विश्वभूतिने जब अपने इन दोनो पुनो को गाहस्थिक भार के वहन करने लायक देवा तो उसने अपने ऊपर का समस्त भार इन दोनो कुमारों के कधे पर रखकर आप पुण्यकार्य मे लवलीन हो गया। कितने समय के बाद पुरोहित मरकर देवलोक मे देवपने उत्पन्न हुआ। तथा इसकी जो अनुद्धरा भार्या थी वह भी पुण्यकार्य करने હતા જે ઘણા જ ધર્માત્મા હતા એમનું મન સદાના માટે ભમરાની માફક સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત ધર્મરૂપી અરવિ દના મકર દનું પાન કરવા તરફ ઘણુ જ ખેચાયેલુ રહ્યા કરતુ હતુ સઘળા ગુણોથી એ અલ કૃત હતા ચતુર્વિધ સૈન્ય જેમની સેવામાં હતું એમને એક પુરોહિત હતું જેનું નામ વિશ્વભૂતિ હતા તે સઘળા ચાને જાણનાર તથા જનધર્મમાં શ્રદ્ધાવાળે હતે પુરહિતની ધર્મપત્નીનું નામ અનુદ્ધર હતુ તે પતિ સેવા કરવામા ચતુર હતી તેને કમઠ અને મરૂભૂતિ નામના બે પુત્ર હતા કમઠની પત્નીનું નામ વરૂણુ હતુ અને મ ભૂતિની પત્નીનું નામ વસુ ધરા હતુ વિશ્વભૂતીએ જ્યારે પોતાના બન્ને પુત્રને ગૃહસ્થાશ્રમ બેજો ઉઠાવવામાં યોગ્ય જાય ત્યારે તેણે પિતાના ઉષને ગૃહસ્થાશ્રમને સઘળી ભાર પિતાના અને પુત્રોના કાધ ઉપર નાખીને પોતે પૂર્ણ કાર્યમાં લવલીન બની ગયા કેટલાક સમય બાદ પુરોહિત મરીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા તથા