Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 480
________________ શ્રી જીવાજીયવિભક્તિ-અધ્યયન-૩૬ ૪૬૧ કરે, છ મડિના સુધી અતિ ઉત્કૃષ્ટ અઠ્ઠમ-દશમ વગેરે તપ ન કરે! છ મહિના સુધી વિકૃષ્ણ-ચતુર્થાંદિ ઉત્કૃષ્ટ તપ કરે અને પારણામાં પરિમિત જ આયંબીલ કરે ! બારમે વર્ષે નિરહર આય'બીલના તપ કરે ! અર્થાત્ વિવક્ષિત દિને આય.ખીલ કરીને ફ્રીથી ખીજા દિવસે આય ખીલતુ' જ પચ્ચકૢખાણુ કરે છે, તેથી પ્રથમની પર્યંત ક્રેડિટ અને બીજાની પ્રારંભ કાર્ટિ-એમ એ ફાટિ ભેગી થાય છે. તેથી તે કૈાટિ સહિત આયંબીલ–નિર ંતર આયંબીલ કરીને, ખારમે વર્ષે છેવટના માસખમણુ કે યાખખમણુ દ્વારા ભક્તપરિજ્ઞા આદિ રૂપ અનશન તપ સુનિ કરે ! આ પ્રમાણે અનશન પામનારને પણ મિથ્યાત્વ આદિ અશુભ ભાવનાએ અનથ હેતુ છે, યારે તેનાથીવિપય ય રૂપ સમ્યફૂલ વગેરે શુભ ભાવના શુભ હેતુ છે—એ વિષયને કહે છે. (૨૪૮ થી ૨૫૩-૧૯૮૬ થી ૧૬૯૧) ॥૨૧॥ I મારી कंदप्पमाभिओगं च, किब्बिसिअं मोहमासुरतं च । एयाओ दुग्गईओ, मरणम्मि विराहया हुंति मिच्छादंसणरत्ता, सनिआणा हु हिंसगा इइ जे मर ति जीवा, तेसिं पुण दुल्लहा बोही सम्मदंसणरत्ता, अनिआणा सुक्कले समोगाढा इइ जे मति जीवा, सुलभा तेसिं भवे बोही मिच्छादंसणरत्ता, सनिआणा कण्हलेसमोगाढा इइ जे मरति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥२५७॥ // સત્તમ જામ્ I 1 રા

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488