Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 487
________________ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે બીજો ભાગ અવશ્ય ગુરૂઓને પસંદ કરવા જોઈએ—એમ અહીં ગર્ભિત સૂચન છે. વિનરહિત જે આત્માના આરંભેલ આ ઉત્તરાધ્યયને મહા મુશ્કેલીએ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનેને મેળવે છે. આ પ્રમાણે પૂર્વ ષિઓ કહે છે છત્રીશમું શ્રી છવાવવિભક્તિ-અધ્યયન સંપૂર્ણ શ્રો ઉત્તરાધ્યયનસૂત્ર-બીજો ભાગ સમાપ્ત. :

Loading...

Page Navigation
1 ... 485 486 487 488