Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 58
________________ | BE น น น A น A น ભાવ અરિહંત જે રજત સોનાને અનુપમ, રત્નના ત્રણ ગઢમહીં, સુવર્ણના નવ પહ્મમાં, પદકમલને સ્થાપના કરી, ચારે દિશામુખ ચાર ચાર, સિંહાસને જે શોભતાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૩૦ น A A A น น A A น A น A น A น A น સમવસરણની શોભા જ્યાં છત્ર સુંદર ઉજ્જવળા, શોભી રહ્યાં શિર ઉપરે, ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા, કરદ્રય વડે, દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ, અશોકથી ય પૂજાય છે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું..૩૧ น A A A A A น น น A A A น น A A น A น A น A น મહાસૂર્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં, ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં, ચોમેર જાનુ પ્રમાણ પુષ્પો, અર્ધ જિનને અર્પતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું..૩૨ น A น A જ્યાં દેવદંદુભિ ધોષ ગજવે, ઘોષણા ત્રણલોકમાં, ત્રિભુવન તણાં સ્વામીતણા, સૌએ સુણો શુભદેશના, પ્રતિબોધ કરતા દેવ માનવ, ને વળી તિર્યંચને, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૩૩ น ที่ A A A A ที่นซีน สีนที่น ทีน สี A A A #น สี ગ્રામ મૂક પ્ર สี สี બ สี લોકાપકાર જ્યાં ભવ્ય જીવોના અવિકસિત ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંતવાણી દિવ્યસ્પર્શી, દૂર થતાં મિથ્યા વમળ, ને દેવદાનવ ભવ્ય માનવ, ઝંખતા જેનું શરણ એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૩૪ สี, สีEL #FA * EL #E * -- #E สี สี

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80