________________
Shri Materiain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kalassagarsur Gyanmandir
આ દરેકની ઉપર એક એક જિનચૈત્ય છે, આ ૧૦૮ જિનચૈત્યોના કુલ ૧૨,૯૭૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણ..
જેમાં વૃક્ષને ફરતા ત્રણ વન છે, તેમાં પ્રથમ વનમાં ચાર દિશામાં ચાર ભવન તથા ચાર વિદિશામાં ચાર પ્રસાદ (દરેક પ્રસાદની ચારે બાજુ વાવડીરો) છે, આ માટેની નીચે એક એક કટ (શિખર) છે, દરેક કટ ધો જન ઊચા મૂળમાં ૧૨ યોજન પહોળા, ઉપર ૪ યોજન પહોળાં છે. દરેક કટ ઉપર એક એક સિદ્વાયતન છે. માટે કૃટ પરના આઠ ચેત્યાના ૯૬૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાયું..
જેવી રીતે જંબુ વૃક્ષને લગતા ૧૧ ૭ ચેન્યો થયા અને ૧ કઇ કઇ પ્રતિમાજી થયા. એ જ રીતે દેવકરના પશ્ચિમાધા ભાગમાં શક્તિલિ વૃક્ષ છે અને તેને લગતા ૧૧ ૭ શાશ્વત સૈન્યો છે. આ ૧૧૭ ચૈત્યોના ૧૪,૦૪૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું...
[ જે બુ વૃક્ષ અને શાલ્મલિ વૃક્ષ પરના થઈને કુલ ૨૩૪ ચેત્યોમાં રહેલા ૨૮૦૮૦ જિનપ્રતિમાઓને મારી ભાવભરી વંદના... નમો જિણાણ...
(CE
- T૮
શાલિ વક્ષ થયો ૧૧૭, પ્રતિમાજી ૧૪,૦૪૦ ૦
જંબૂ ત ને શામલિ વૃક્ષો પ્રભુજી સોહતા જે પીઠ હશસ્તે ચાલીસે નિજરૂપથી જરા મોતી જગનાથને નમતા બને ભોગી અનય આનંદના ત્રણ લોકના સવિ તીર્થને કહુ ભાવથી હું વંદના
તે વૃશામાં ને વલયમાંથી આઠ સો તરુ ઉપરે પહેલે વને ફુટ મઠ છે એ સર્વની પણ ઉપરે એકસો અને સત્તર જિનાલય રાજતા મહારત્નના ત્રણ લોકના સવિ તીર્થને કહુ ભાવથી હું વંદની
Elas de tell
94