Book Title: Shant Sudharas
Author(s):
Publisher: Bhagwandas Mansukhbhai Mehta
View full book text
________________
port
=
મહાત્મા અને
લોક
મુખમુદ્રા
ઉદ્દેશ
જ્ઞાન વિના માક્ષ નથી; વૈરાગ્ય વિના જ્ઞાન નથી; વિચાર વિના વૈરાગ્ય નથી; સ્થિરતા વિના વિચાર નથી. આ ભાવનાઆના ઉદ્દેશ જીવને સ્થિરચિત્ત કરી, વિચારદશામાં લાવી, વૈરાગ્ય ઉપજાવી જ્ઞાન આપવાના છે. સમ્યગ્ જ્ઞાનની આવશ્યકતા, સદ્ધિચારના માહાત્મ્ય અને ભાવનાએની ઉપયેાગિતા વિષે આ ગ્રંથના ઉપોદ્ઘાતમાં વિસ્તારથી કહેવુ' છે, તે આત્માર્થીએ ફ્રી ફ્રી લક્ષમાં લઇ આદરવુ' ચાગ્ય છે.
જ્ઞાનીઓએ આ સંસારને અધ્રુવ-અશાશ્વત કહ્યો છે, તે કેવળ સત્ય છે. અધ્રુવ અને અશાશ્વત વસ્તુ સત્તુખ કયાંથી આપે ? નજ આપે. સંસારના માયિક પ્રપા કેવળ

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 356