Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ). હે મિ ! તમે જે મુક્તિસુખને ઇચ્છતા હો તો, એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીની દયા કરે, સર્વ જીવેનું પુત્રવત રક્ષણ કરે. કોઈપણ જીવની આંતરડીને દુ:ખવશે નહિ. સ્વાર્થની ધૂનમાં અંધ બનીને જીને કચરી નાખશે નહિ. તુલસીકવિ કહે છે કે. दयाधर्मको मूल है, पाप मूल अभिमान, सुलसी दया न छांडीए, जबलग घटमे प्राण ॥१॥ तुलसी हाय गरोबकी, कबू न खाली जाय, मुवा ढोरके चामसे, लोहा भस्म हो जाय ॥२॥ આ કહેવતને પુનઃ પુનઃ સ્મરીને ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને તમારા મનમાં દયાના વિચારેને ઠસાવી વચન કાચથી કોઈ જીવને દુઃખ થાય નહિ એવી પ્રવૃત્તિ કરશે તો અંતે નિવૃત્તિ મળશે. દયા, સર્વ ધર્મનું મૂળ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જે ભવ્ય મનુષ્યોના હૃદયમાં દયા હોય તેઓ, અન્ય ઉપર કેધ કરે નહિ. તેમ અન્ય જનની નિન્દા પણ કરે નહિ. દયાની પરિપૂર્ણતા પ્રાપ્ત થવાથી આત્મા પરમાત્મપદને પ્રાપ્ત કરે છે, કેઈ પણ મનુષ્યને ગાળ દેવાથી તેનું હૃદય બહુ દુઃખાય છે તેથી તે જીવના આત્માને દુઃખવવો www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98